Book Title: acharanga sutra part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 288
________________ (૨૬૭). છે, અને તે ગ્રંથભેદ વિના ન હોય, અને ગ્રંથભેદ ભવ્યત્વ વિના ન હોય. કારણકે, અભવ્યને ભવ્ય, કે અભવ્યપણાની શંકા પણ ન થાય. વળી, અવિરતિને પરિણામ બાર કષાયને ક્ષય ઊપશમ ઊપશમ કે, ક્ષય થતાંજ હોય છે, અને તે વિરતિ તું પામે છે. તેથી, દર્શનચારિત્રમોહનીયને તારેપશમ થયે છે. નહીતે, સમ્યગદર્શન-ચારિત્રની પ્રાપ્તિ ન હેય પણ, તને કહ્યા છતાં જે, બધા પદાર્થો ન સમજાય; તે, જ્ઞાનાવરણયકર્મને ઊદયનું લક્ષણ જાણવું; ત્યાં તે, તારે શ્રદ્ધારૂપ-સમ્યકત્વ સ્વીકારવું. તે કહે છે – तमेव सच्चं नीसंक जंजिण हिं पवेइयं (सू० १६२) " જ્યાં આગળ સ્વસમય, પરસમયના જાણ આચાર્ય ન હેય; તથા, ઝીણી ગૂઢ બાબતમાં, અને અતપ્રિય પદાચૅમાં બંને પક્ષને માન્ય દૃષ્ટાંત તથા, સમ્યગહેતુના અભા વથી જ્ઞાનાવરણીયના ઊદયથી સમ્યગજ્ઞાન ન હોય; ત્યાં પણ આ પ્રમાણે ચિંતવવું કે, તેજ એક સત્ય છે અને તેજ નિઃશંક છે કે, જિનેશ્વરે કહેલા અત્યંત સૂમ-અતીન્દ્રિય પદાર્થો જે ફક્ત આગમથી માનવાગ્યા છે (તે મારે પ્રમાણ છે.) તથા માનવામાં શંકા ન હોય, તે નિશકિત કહેવાય. કે ધર્મ-અધર્મ, આકાશ, પુળ વિગેરે જે તીર્થ કરે કહેલું છે, તે રાગદ્વેષને જીતેલા જિને છે, માટે તેમનું

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326