________________
(૨૫૯) ઉદ્દેશામાં શરૂઆતથી કહેલું મુનિને ભાવ માને છે, તેને આત્મામાં તું ચિંતવજે. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે – ચેાથે ઊદેશે સમાપ્ત થયે.
પાંચમે ઊદેશે કહે છે. પાંચમા ઊદ્દેશાને ચેથા સાથે આ પ્રમાણે સંબંધ છે કે, ચેથામાં કહ્યું કે –અગીતાર્થ અપાકટ વયને સાધુ એકલે વિચરતાં દુઃખ પામે છે, તેથી તે દુઃખે દૂર કરવા ઈચ્છતા સાધુએ હમેશાં આચાર્યની સેવામાં રહેવું; તથા, તે આચાર્યો પણ હૃદની ઉપમાવાળા થવું; અને તેમની સાથે બીજા સાધુએ રહી તપ-સંયમથી યુક્ત બનીને નિઃસંગપણે વિચરવું. (એ પાંચમા ઊદ્દેશામાં છે.) આવા સંબંધે આવેલા ઊદશાનું આ પ્રથમ સૂત્ર છે.
सेभि तंजहा-अवि हरए पडिपुण्णे समंसि भोमे चिहइ उवसंत रए सारक्चमाणे, से चिट्ठा सोय मझगए से पास सनओ गुत्ते, पास लोए महेसिणो जे य पन्नाणमंता पवुद्धा आरंभो वरया सम्ममेयंति पासह, कालस्त कंखाए परिव्वयंति, સિનિ (ફૂ૦૧૦)
છે (જેવા) ગુણવાળા આચાર્ય હેય તે હું તમને