________________
(૨૬૪) બધી પ્રકારે વહે છે. આ પ્રમાણે હું કહું છું. (ઈતિ ત્રી શબ્દ, પ્રકરણ, ઊદ્દેશે, અધ્યયન, શ્રુતસ્કંધ કે, પરિસમાપ્તિમાં આવે છે તેમાં, અહીં અધિકારની સમાપ્તિમાં જાણુ. આચાર્યને અધિકાર કહ્યા પછી વિનય (શિષ્ય) ને અધિકાર કહે છે –
. वितिगिच्छ समावनेणं अप्पाणेणं नो लहर समाहि. सिया वेगे अणुगच्छंति, असिता वेगे अनुगच्छंति, अणुगच्छ माणेहि अणणुगच्छ माणे જા જ નિવિ ? (Q૦ ??)
વિચિકિત્સા તે, ચિત્તને વિપ્લવ છે, આમ પણ છે. એવા પ્રકારના સંક૯પ તે, યુક્તિથી ઉત્પન્ન થતા અર્થમાં મેહના ઊદયથી મતિને વિભ્રમ થાય છે. તે આ પ્રમાણે આ મહાનતપ કલેશ રેતીના કેળીયા ખાવા જેવું નિઃસ્વાદ છે, તે કરવાથી તેનું ફળ મળશે કે નહિ? કારણકે, ખેતી કરનાર વિગેરેને મહેનત કરવા છતાં, ફળ મળે છે કે, નથી પણ મળતું ? આવી મતિ મિથ્યાત્વને અંશ ઊદયમાં આવવાથી તથા, સેયને જાણવું ગહન છે તેથી થાય
છે, તે
પ્રકાર છે. (
અર્થ ત્રણ પ્રકાર છે. (૧) સુખથી સમજાય દુઃખથી સમજાય; અને બીલકુલ ન સમજાય. આ ત્રણે સાંભળનાના આધાર ઉપર ભેદ છે, તેમાં સુખાધિગમ બતાવે છે.
આ ત્રણે છે.