________________
(૨૨૯) દુર્લભધિ દુર્લભ પણ મનુષ્યપણું પામીને તથા મોક્ષગ મનના એક હેતુરૂપ ધર્મ પામીને પણ કમના ઉદયથી ફરીથી પણ ધર્મથી ભ્રષ્ટ થઈ બોલ (ભૂખ) જીવ ગર્ભ વિગેરેમાં જાય છે, એટલે ગર્ભ જેમાં પ્રથમ છે, એવી કુમાર ચિવન વિગેરે અવસ્થાઓમાં પૃદ્ધ થઈ જાય છે, અને (એને પ્રિયમાનીને) એ અવસ્થાઓ સાથે મારે વિગ ન થાઓ એવા વિચારવાળો બને છે, અથવા ધર્મથી ભ્રષ્ટ થઈને એવાં કામ કરે છે, કે જેનાવડે તે બાળજીવ તેવી તેવી ગલ વિગેરેની પીડાઓના સ્થાનમાં ઉત્પન્ન થાય છે,
MિE (કે પ્રતિમા પાઠ છે) એટલે જાય છે (એટ અર્થ લે) પ્ર. ઠીક, એમ હશે પણ આવું ક્યાં કહ્યું છે? ઉ–જે પૂર્વે કહ્યું છે, કે આ જિનેશ્વરના વચનમાં પ્રકર્ષથી કહ્યું છે. અને હવે પછી પણ તેજ કહે છે, “ –ચક્ષુ ઇંદ્રિયના વિષયમાં રાગી થએલે, અથવા રસ ઇંદ્રિયમાં સ્પર્શ ઇન્દ્રિયમાં રાગી થએલે ક્ષણમાં પ્રવર્તે છે, ક્ષણને અર્થ હિંસા છે, તેથી જેમ તે હિંસામાં વર્તે છે, તેમ જૂઠ વિગેરેમાં પણ પ્રવર્તે છે, પણ રૂપ વિષયમાં પ્રધાન હોવાથી તથા તે રૂપવાળું હોવાથી (તુર્ત તેમાં મન દોડતું હેવાથી) લીધું છે, અને આસ્રવ (પાપ) દ્વારમાં હિંસા મુખ્ય અને પ્રથમ હેવાથી તે લીધેલ છે, અર્થાત અજ્ઞાની માણસ રૂ૫ વિગેરે માટે ધર્મથી ભ્રષ્ટ થઈને ગર્ભ વિગેરેનાં