________________
. (૨૦૧૧) સૂર્યોદય થાય, તે દવ કહેવાય, પણ શરીર તેવું ન હોવાથી અધ્રુવ કહેવાય છે, તથા અપ્રચુત (નાશ ન થાય) અનુત્પન્ન ( ઉત્પન્ન ન થાય) એવા એક સ્થિર સ્વભાવવાળું ફૂટની અંદર નિત્ય રહેલું છે, તે નિત્ય કહેવાય, પણ તેવું નિત્ય શરીર ન હોવાથી અનિત્ય છે, તથા તેવા તેવા રૂપ વડે પાણીની ધારા માફક શાસ્વત હોય તેવું શરીર ન હેવાથી અશાસ્વત છે, તથા ઈષ્ટ અનુકૂળ આહારના ભેજનથી પ્રતિ ઉપણુંભ વિગેરેમાં દારિક શરીર વર્ગણુના પરમાણુના ઉપચયથી ચય તથા ઘટવાથી અપચય છે એવા ધર્મવાળું હવાથી ચયાપચયિક છે, એથી જ વિવિધ પરિણામ વાળું છે, તેથી તે વિપરિણામ ધર્મવાળું છે, જે આવી રીતે શરીર નાશવંત છે, તે તે શરીર ઉપર શું અનુબંધ (મમત્વ) હોય? અને કઈ રીતે મૂછ હોય? તેથી આ શરીરે વડે કુશલ (ધર્મ) અનુષ્ઠાન વિના બીજી કોઈ પણ રીતે સફળતા નથી, તે કહે છે.
વાસદ આ રૂપસંધિ (ગ્ય અવસર) ને જુઓ! કે નાશવંત ધર્મથી ઘેરાયેલું આ દારિક શરીર છે, તેમાં પાંચે ઈક્રિયાની સંપૂર્ણ શક્તિના લાભને અવસર છે, અને તે દેખીને જુદા જુદા રંગોથી ઉપન્ન થયેલા સ્પર્શના દુઓને ઉત્તમ સાધુ સહન કરે આ પ્રમાણે (હૃદયચક્ષુથી) દેખનારને શું થાય, તે કહે છે,