________________
(૨૧૫) કહેશે તે, અમને પણ તે સમાન જ છે. તે પછી, દિગબર (નગ્નપણના) આગ્રહને કદાગ્રહ શામાટે જોઈએ ?
હવે, જે અ૫ () વિગેરે પણ પરિગ્રહ રાખે છે, અને અપરિગ્રહપણને અભિમાન રાખે છે, તેમને આહાર શરીર વિગેરે મેટા અનર્થને માટે થાય છે, તે બતાવે છે પત હેવ એ અપબહુપણું વિગેરેના પરિગ્રહ વડે કેટલાકને પરિગ્રહપણું નરકાદિ ગમનના હેતુ પણાથી અથવા બધાને તેને અવિશ્વાસ થતો હોવાથી મહાભય રૂપ થાય છે, કારણકે આ પ્રકૃતિ (સ્વભાવ) પરિગ્રહની છે, અથવા તે પરિગ્રહ ધારી પિતે બધાથી ચમકે છે. (કે મારે પરિગ્રહ કઈ ન લેઈ લે !) અથવા દિગંબરને આ શરીર નભાવવા આહારાદિક લેવા બીજુ અલ્પ પાત્ર ત્વકત્રાણું (કપડું) વિગેરે રૂપ ધર્મોપકરણના અભાવથી ગૃહસ્થના ઘરમાં આહાર વાપરતાં સમ્યગ ઉપાયના અભાવથી અવિધિએ અશુદ્ધ આહાર વિગેરે ખાતાં કર્મ બંધથી ઉત્પન થએલ મહા ભયને હેતુ હોવાથી મહાભય છે, તથા આ ધર્મ શરીરને બધી રીતે આછાદન (ઢાંકવા) ના અભાવથી બીભત્સ હવાથી બીજાઓને મહાભય રૂ૫ છે.
આ પ્રમાણે પરિગ્રહ મહાભય છે, તેથી કહે છે કે -અસંયત લેકનું અલ્પ વિગેરે વિશેષવાળું દ્રવ્ય તેમને મહાભય રૂપ છે, (સૂત્રમાં ચ શબ્દ પુનઃ ના અર્થમાં છે,