________________
(૨૧૬) શું વાક્યની શોભા માટે છે) અથવા લેક વિત્તને બદલે લેકવૃત્ત લઈએ તે આહાર ભય મૈથુન પરિગ્રહ સંજ્ઞાવાળું લોકવૃત્ત છે. તે લેકેનું વલણ મેટા ભયને માટે છે. એવું ઉત્તમ સાધુએ જ્ઞ પરિક્ષાવડે જાણને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે લેકેની સંસારી ચેષ્ટાઓને ત્યાગી દેવી, તે ત્યા'ગનારને શું થાય, તે કહે છે, gu –એ થોડું ઘણું દ્રવ્ય સંગ્રહ કરવાનું અથવા શરીર આહાર વિગેરેની મૂછને ન કરવાથી તે પરિગ્રહ રાખવાથી થતું દુઃખ તે સાધુને ન થાય-(આના સંબંધમાં લાકિક કથા જાણવા જેવી છે. એક સંન્યાસી રેજ એકેક ઘરથી સીધું લઈ સતેષથી રહેતે, કઈ બાઈને પરગામ જવાનું હોવાથી તેણે બોલાવી સીધું પ્રથમ આપ્યું. એમ ઘણી બાઈઓએ ચિંતા ટાળવા પ્રથમ સીધું આપવાથી સંન્યાસીને બે મણ જે થ. તે ઉપાડવા એક નાનુ ઘેડું માગી લીધું તેને છુટું મુકતાં કેઈના ખેતરમાં બગાડ કરવાથી રાજ્યના કાયદા પ્રમાણે દંડ ન ભરવાથી સંન્યાસીને ચાબખાને માર ખાવો પડે, તે વખતે સંન્યાસીને પરિગ્રહનું દુઃખ સમજાયું, અને પરિગ્રહ ત્યાગી ખરે સંન્યાસી થયે, અને બીજી બાઈને ચિંતા કરવી ન પડે, માટે સાધુ માફક ઉદર પૂત્તિનું રાંધેલું અન્ન લેવા લાગે) વળી.
से सुपडिबुद्धं सूवणीयं ति नच्चा पुरिसा पर•