________________
(૧૫૭) અથવા નીચ કેઈપણ એક હેય છે. કારણ કે બંને એક બીજાથી વિરૂદ્ધ છે.
ઉપર બતાવ્યા પ્રમાણે કર્મ પ્રકૃતિના ઉદય વડે અનેક ભેદે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે તેડવા પ્રયત્ન કરે છે. જે એમ છે તે (નવા સાધુએ) શું કરવું તે કહે છે.
इह आणाकंखी पंडिए अणिहे, एगमप्पाणं संपेहाए धुणे सरीरं, कसंहि अप्पाणं जरेहि अप्पाणं-जहा जुनाई कट्ठाई हव्व वाहो पमत्थइ । एवं अत्त समाहिए अणिहे, विगिंच कोहं अविकंपमाणे (હૂ૦ ૧)
આ પ્રવચનમાં આજ્ઞા પાળવાની આકાંક્ષા રાખનારે આજ્ઞાકાંક્ષી ” સાધુ જે સર્વજ્ઞના ઉપદેશ પ્રમાણે વર્તનારે છે, તે પંડિત (તત્વજ્ઞાની) છે. અને તે અનિહ થાય છે. આઠ પ્રકારના કર્મ વડે લેપાય તે સ્નેિહ છે. તે જેને નથી તે અગ્નિહ છે, અથવા જે સ્નેહ કરે તે સ્નેહવાગે રાગી છે. તે જે રાગી ન થાય તે અનિહ છે. તેથી એમ જાણવું કે તે રાગદ્વેષ રહિત છે. અથવા નિશ્ચયથી જે ભાવરિપરૂપ ઇંદ્રિના વિષય તથા કષાયથી બંધાતાં કર્મ છે. તેને વડે હણાય તે નિહત અને તેમ ન હોય તે અનિહત છે.