________________
(ર૦૭) જી પણ જાણવા, અને દરેક સંજ્ઞી પ્રાણીને જુદે જુદો સંકલ્પ હોવાથી તેના કાર્યરૂપ કર્મ પણ જુદું જ છે, અને તેના કારણરૂપ દુઃખ પણ જુદા રૂપવાળું છે, અને કારણ ભેદ થાય તે અવશ્ય કાર્ચ ભેદ થાય છે, તેથી પૂર્વે કહેલું ફરીયાદ કરાવીને કહે છે, હુ દુઃખના ઉપાદાનના ભેદથી પ્રાણીઓનું દુઃખ પણ જુદું જુદું બતાવ્યું કારણ કે બધા પ્રાણીઓને પિતાનાં કરેલાં કર્મ ભેગવવામાં ઈશ્વર (સમર્થ)પણું છે, પણ બીજાનું કરેલું પિતે ન ભેગવે, આવું માનીને શું કરે? તે કહે છે, તે અનારંભ જીવી સાધુ પ્રત્યેક પ્રાણીના સુખ દુઃખના અષ્યવસાયને જાણનારે જુદા જુદા ઉપાયે વડે પ્રાણીઓની હિંસા ન કરતે તથા જુઠું ન બોલતે, (સંયમ પાળે) તેમ તું પણ જે (સૂત્રમાં પ્રાકૃતના અથવા આર્ષ વચનથી “પશ્યને લેપ થયા છે. એ પ્રમાણે પર ધમાં પણ જ્યાંપદ ન લીધું હોય ત્યાં લેવું) આવી રીતે જીવ હિંસા ન કરનારે બી શું કરે તે કહે છે, "દો-તે પાંચ મહાવ્રતમાં સ્થિર રહીને જે પ્રમાણે સંયમ પાળવાની પ્રતિજ્ઞા લીધી છે. તે પ્રમાણે પાળવામાં ઉદ્યમ કરે, અને પરિષહ ઉપસર્ગો આવતાં તેનાથી થતા શીત ઉષ્ણ વિગેરે સ્પર્શ અથવા દુઃખના સ્પર્શ આવે તેને સહન કરી આકુલ ન થાય, પણ સંસાર અસાર છે વિગેરે જુદી જુદી ભાવનાએ વડે (ધર્મમાં) પ્રેરે, અને પ્રેર શુ તે સભ્ય પ્રકારે સહેવું. પણ તે દુખ પડવાથી આત્માને