________________
(૨૦૩)
તેથી ઉલટી અવિદ્યા છે, તેનાથી પણ તે પિર (બધી રીતે) ઘેરાયલાં છતાં મેક્ષ કહે (અર્થાત્ અજ્ઞાન દશામાં રહી કુકમ કરી તેનાથી મેાક્ષ માને) તે ધર્મને જાણતા નથી, હવે ધર્મને જાણનારો શું મેળવે તે કહે છે.
આવ?— ભાવ આવત્ત તે સસારછે. તે . સંસારમાં કુવાના અરટના ન્યાયે જન્મ મરણનુ ભ્રમણ કર્યાં કરે છે, અને નરક વિગેરે ચાર ગતિમાં તે વારવાર જન્મ લે છે. આ પ્રમાણે સુધર્માંસ્વામી કહે છે, આ પ્રમાણે લેાક સાર અધ્યયનમાં પ્રથમ ઉદ્દેશે સમાપ્ત થયા.
CROSS
લાસાર અધ્યયનના બીજા ઉદ્દેશા
હવે ખીજો ઉદ્દેશા કહે છે, તેના આ પ્રમાણે સબધ છે. પહેલા ઉદ્દેશામાં કહ્યું કે એક પર્યાયવાળા (ત્યાગી) બનીને પણ સાવધ અનુષ્ઠાન કરવાથી તથા વિરતિ ( ચારિત્ર ) ન પાળવાથી તેને મુનિ ન કહેવા. આ ખીજા ઉદ્દેશામાં તેનાથી ઉલટા તે ચારિત્ર પાળીને પાપ અનુષ્ઠાન ત્યાગનારાજ મુનિ કહેવાય છે, તે કહે છે. આ સંબંધથી આવેલા ઉદ્દેશાનુ
પહેલું સૂત્ર કહે છે.
आवन्ती के यावन्ती लोए अणारंभ जीविणो तेसु, एत्थो वरए तं झोसमाणे, अयं संधीति अजे इमस्स विग्गहस्स अयं खणारी अन्नेसीं
✓