________________
(૨૨) છું, એટલે પતિત સાધુ પણ એજ પ્રમાણે છે કે ચારિત્ર પાછું છું, અને તે પ્રમાણે ન પાળવાથી કર્મ વડે લેપાય છે, અને તે સાધુ વેષધારી મેરેથી પિતાને સાધુ એલતે આસ્ત્રમાં વર્તતે છતાં આજીવિકાના ભયથી કેવી રીતે વર્તે છે. તે કહે છે, મ–મને બીજા કેઈ પાપ કરતાં ન દેખે, એથી તે પાપ છાનાં કરે છે, અથવા તે અજ્ઞાનથી અથવા પ્રમાદના દેષથી પાપ કરે છે. વળી સ –સતત નિરંતર) મેહનીય કર્મના ઉદયથી અથવા અજ્ઞાનથી મૂઢ બનેલે શ્રત અને ચારિત્ર ધર્મને જાણ નથી, એટલે તેને ધર્મ અધર્મને વિવેક નથી, જે આમ છે, તે શું કરવું તે કહે છે,
ગદા–વિષય કષાયથી આd (પીડાયલા) બનીને તેઓ આઠ પ્રકારનાં કર્મ બાંધવામાં કેવિદ (કુશળ) છે. પણ ધર્મ અનુષ્ઠાનમાં કુશળ નથી, એવું ગુરૂ સાંભળનાર ભવ્ય અને આશ્રયી કહે છે.) હે જંતુઓ!હે મનુષ્ય તમે જુઓ ! (મનુષ્ય ધર્મ કરવાને ગ્યા હોવાથી મનુજ શબ્દ લીધેલે છે) હવે કયા મનુષ્ય નિરંતર ધર્મને ન સમજતાં કર્મ બંધમાં કુશળ છે,? તે કહે છે.
જે વાવા–જે કઈ (ચેકસ અમુક એમ નહીં) પણ પાપ અનુષ્ઠાનથી વિરક્ત (નિવૃત્ત) ન હોય, તેઓ સાન દેશના ચારિત્ર જે મેશને માર્ગ છે, તેજ વિદ્યા છે.