________________
(૨૦) एस मग्गे आरिहेहिं पवेइए, उट्ठिए नो पमायए, जाणितु तुक्खं पचेयं सापं, पुढो छंदा इहमाणवा पुढो दुखं पवेइयं से आविहिंसमाणे अणक्य माणे પુણો #ારે વિન્ના (દૂ૦ ૨૪૬)
આ મનુષ્ય લેકમાં જેએ કેટલાક મનુષ્ય આરંભ સહિત જીવનાશ છે, અહીં આરંભ એટલે સાવધ અનુષ્ઠાન અથવા પ્રમાદીપણું છે કહ્યું છે કે, आदाणे निक्खे वे, भासुस्सग्गे अठाण गमणाई॥ सव्वो पमत्त जोगो, समणस्तवि होह आरंभो ॥१॥
કઈ પણ વસ્તુ લેવી કે મુકવી, બોલવું, મલ પરઠ, સ્થાનમાં રહેવું. અથવા જવું આવવું, આ બધું કાર્ય સાધુ જે પ્રમાદથી કરે, તે તેને આરંભ અને ષ) લાગે છે, પણ તેથી ઉલટું તે પ્રમાદ ન કરે, તે અનાભી કહેવાય છે, તેવું નિરારંભ જીવન ગુજારે, છે, તેવા સાધુએ સમરત આરંભથી નિવૃત થએલા છે, અને જે ગુહસ્થીએ પુત્ર કલત્ર કે પિતાના શરીર વિગેરેના રક્ષણ માટે આરંભ કરે છે, તેમના ઉપર જીવન ગુજારે છે, તેને ભાવાર્થ આ છે, કે સાવદ્ય અનુષ્ઠાન કરનાર ગૃહસ્થ છે, તેમના આશ્રયે પિતાના દેહને નિર્વાહ કરવાવાળા અનારભ જીવનવાળા તે સધુઓ હોય છે, જેમ કાદવના આધારે રહેલ છતાં કમળ