________________
(૧૦૦) पासह, जेण बंधं वहं घोरं परियावं च दारुणं पलि. छिदिय बाहिरगं च सोयं, निकमदंसी इह मच्चि एहिं, कम्माणं सफलं दट्टण तओ निजाइ घेयवी ( 39)
જે કેઈપણ બાળ મૂર્ખ સાધુ કમાન સંતમાં વૃદ્ધ થયેલ છે તથા એકસરખાં જન્મ-મરણ બાંધ્યાં છે. તથા સંસારમેહ છેડ નથી; અજ્ઞાન અંધકારમાં ભૂલ્યા છે, તેને પૂર્વજન્મમાં ધર્મપ્રાપ્તિ નહતી ભવિષ્યમાં પણ થવાની નથી; તેને મધ્યજન્મમાં કયાંથી થવાની છે? અર્થાત જેણે સમ્યક્તવ પૂર્વે પ્રાપ્ત કરેલ હશે તેને જ વર્તમાનમાં મળે છે. કારણ કે જેણે સમ્યકત્વ પૂર્વે મેળવી તેને સ્વાદ લીધે તેને પાછો મિથ્યાત્વને ઊદય થતાં અયાઈ પુકૂળ પરાવર્તનના કાળે પણ થશે, પણ સમ્યકત્વ વમેલાને ફરી સમ્યકત્વને અસંશવજ થાય તેવું નથી. (અર્થાત્ અભવિનેજ ત્રણે કાળમાં નથી;) અથવા અનિરૂદ્ધ ઇદ્રિયવિષયવાળે હાય; તેપણુ આદાન સ્રોત વૃદ્ધ જાણ એમ કહેવું જાણવું. - (પણ સમ્યકત્વ મેળવ્યા પછી પાછું ન મળે તેવું નહિ. )
• પણ જે સાધુ તે પ્રમાદી ન થઈ સંસારસુખનું મરણ ન કરે અને ભવિષ્યમાં મળનારી દેવાંગનાના ભેગને ન ઇરછે, તેને વર્તમાન કાળમાં પણ ભવિષ્ય-સુખને અભિલાષ ક્યાંથી હોય? તે બતાવે છે. જે સાધુએ ભેગનાં