________________
' (૧૮૫) तोसे मारते, जओसे मारते तओ से दूरे, नेय સંત ને ( (ફૂ૨૪)
ગાવલી–વિગેરે, જેટલા છે, મનુષ્ય, અથવા બીજા અસંગત છે, તેમાંના કેટલાક ચિદ રાજપ્રમાણુ લોકમાં ગૃહસ્થ, અથવા અન્ય તીર્થિક લેક છે, તેઓ, છ જીવનીકાયના આરંભમાં પ્રવર્તીને અનેક પ્રકારે વિષયના રસીયા બની પીડા કરે છે. એટલે દંડાથી કે, ચાબખાથી મારવા વિગેરેથી દુખ દે છે. શામાટે દુખ દે છે? તે કહે છે -
- ધર્મ, અર્થ, કામ માટે પ્રજાને આવતાં જેને ઘાત કરે છે તે બતાવે છે. ધર્મનિમિત્ત તે, શચ (પવિત્રતા) માટે પૃથ્વીકાય (કાચી માટી) ને દુઃખ દે છે. ધન મળવવા ખેતી વિગેરે કરે છે. કામ (શરીરશેભા) માટે આભૂપણ વિગેરે બનાવે છે. એ પ્રમાણે બીજી કોની હિંસા કરવા સંબંધી પણ જાણવું. હવે, અનર્થથી (વિતાપ્રજાને) તે ફક્ત શેખના માટેજ શિકાર વિગેરે પ્રાણીને નાશ કરનારી ક્રિયાઓ કરે છે. તેથી, એ પ્રમાણે પ્રજને અથવા અપ્રજને પ્રાણુઓને હણું; તે છ જવનિકાયના સ્થાનમાં વિવિધ પ્રકારે સૂક્ષમબાદર પર્યાપક-અપર્યાપ્તક વિગેરે ભેદવાળાં એકેદ્રિય વિગેરે પ્રાણીઓને દુઃખ દે છે. પછી તેમાંજ પિતે અનેકવાર ઉત્પન્ન થાય છે. અથવા, તે છ છવનીકાયને બાધા કરી તેનાથી બંધાયેલાં કર્મવડે તેજ કાયામાં
અ
વિધ પ્રકાર પ્રાણીઓને
છે
;