________________
(૧૮૮)
અને સંસારના આરાતીય તીરે (માક્ષમાં જવાની તૈયારીવાળા ) કેવા અધ્ય સાયવાળા હાય છે, તે કહે છે,
से पासइफुसियमवि कुसग्गे पणुन्नं निवइयं वाएरिथं, एवं बालस्स जीवियं मंदस्स अवियणाओ, कुराई कम्माई बाले पकुव्यमाणे तेण दुक्खेण मूढे विपरि समुह, मोहेण गन्मं मरणाइ एइ, एल्य मोहे पुणो पुणो (सू० १४२) પુનો (૪૦
ભજૈન મિથ્યાત્વ પડેલ (પડદો) દૂર થયેલ છે, અને સમ્યકત્વના પ્રભાવથી સંસારની અસારતા જાણેલી છે, (દૃશ્ય ધાતુના અથ પ્રાપ્તિના અર્થમાં છે,) તે જાણે છે કે, કુશના ઋગ્ર ભાગે રહેલા પાણીના બિંદુ માફક સ’સારી (બાલ) જીવનુ' આયુષ્ય છે, અને તે પાણીના બિંદુ ઉપર ઉપરથી આવતા પાણીના બીજા બિંદુથી પ્રેરણા થતાં વાયુના ઝપાટાથી પડતાં વાર ન લાગે, તેમ આ ખાલ જીવનું જીવિત છે, તેનુ' ક્ષણમાત્ર જીવિત જાણીને, તત્વ જાણનારા હ્યા સાધુ તેમાં માહ ન કરે, માટે ખાળ શબ્દ લીધે છે, એટલે ખાળ તે જ્ઞાની છે, તે અજ્ઞાનપણાથી જીવિતને બહુ માને છે, તેથી બાળ છે, મદ્ય છે, સમસના વિવેકથી શૂન્ય છે, તેથી બુદ્ધિહીન હાવાથીજ પરમાથ ને જાણતા નથી, અને પરમાર્થને ન જાણવાથીજ જીવિતને બહુ માને છે, અને પર સાથ ન જાણવાથી તે શું કરે છે, તે કહે છે,
મેટ