________________
(૧૨) ઉત્તમ સુખવાળી શ્રેષ્ટ સિદ્ધિ મેળવવા માટે આદર કરવા ગ્ય સાર છે, કારણ કે તે હિતસિદ્ધિ આપનાર છે, જે જ્ઞાન દર્શન તમે ચારિત્રના ગુણે હિત માટે સાર છે, તે શું કરવું તે કહે છે, चहऊणं संकमयं, सारपयमिणं ददेण पित्तव्यं । भत्यि जिओ परमपयं, जयणाज़ा रागदोसेहि॥२४३।।
પ્રથમ શંકા છોડી દે, અમારા કરેલા તયવિગેરેનું ફૂલ મોક્ષ આપશે કે નહિ, એ વિકલ્પ તે શંકા છે, તે શંકાનું પદ તે નિમિત્તકાર છે, જેમકે જિનેશ્વરે કહેલા ઇંદ્રિયેથી ન જણાય, એવા ઝીણ વિષયે હેવાથી તે ફક્ત આગમ પ્રમાણે માનવા જોઈએ, તેમાં ન સમજતાં સદેહ થાય તે પણ તે છોડીને આ જ્ઞાનાદિક સાર જે પૂર્વે બતાવેલ છે, તેને દઢ પણે (સ્થિરચિત્ત) કુમાર્ગે ચાલનારાએથી કગાયા વિના નિશ્ચલપણે માનવા, તથા પાળવાં, તે શકા દૂર કરવા ગાથાના પાછલા બે પદમાં કહ્યું છે કે, જીવ છે, આમ પ્રથમ જીવને બધા પદાર્થમાં પ્રથમ લેવાથી અને જીવપ્રધાન હેવાથી બીજા અજીવ વિગેરે પદાર્થો પણ જાણી લેવા, (કે બધા પદાર્થો વિદ્યમાન છે) તથા જીવ વાગે (શરીરધારી કે વિના શરીરને) જીવ જીવે છે, તથા જીવશે તથા તે સંસારી જીવ શુભ અશુભ કર્મના ફલને બવનાશે, અને તે બહુ પિતે એમ પ્રત્યક્ષ