________________
1 કેવી થાય ?
પ્રમાદ કષાય રોગ છે તેમાં ગૃધ્ધ થાય તે આદાન સ્ત્રોત ગૃધ્ધ બને.
પ્રશ્ન –ણ?
ઉત્તર–બળ (અજ્ઞ) છે, તે રાગ દ્વેષરૂપ મહા મેહથી મલિન અંત:કરણવાળે ગૃધ્ધ બને,
પ્રશ્ન–પછી તે કેવું થાય ?
ઉત્તર–ગવોરન વિગેરે-એક સરખાં સેંકડે જન્મ મર્ણ આપનાર એવું આઠ પ્રકારના કર્મ રૂપ બંધન તેને મળે છે, વળી ગળામાં. જેણે સંસારના સંગ રૂપ ધન ધાન્ય સોનું, પુત્ર, સ્ત્રી, વિગેરેને મોહ અથવા અસંયમને સંગ છેડયે નથી, તે “અનભિકાંત સંગી” છે, તેવા સાધુને ઈદ્રિયને અનુકુળ વિષય-લાલસાના અંધારામાં અથવા મેહરૂપ-અંધકારમાં પ્રવતેલાનું પિતાનું ખરૂં હિત અથવા મેaઉપાય તેણે ન જાણવાથી તીર્થંકરની આજ્ઞા (ઊપદેશને) લાભ તેને થવાને નથી એવું હું કહું છું અથવા તેને આજ્ઞા એટલે સમ્યકત્વને લાભ થવાને નથી. (ભવિષ્યમાં) પણ ધર્મ મળ દુર્લભ છે. કારણકે, સૂત્રમાં નાસ્તિ શબ્દ છે તે અવ્યય ત્રણે કાળ આશ્રયી છે.)
जस्स नत्थि पुरा पच्छा मज्झे तस्स कुओसिया? सेहु पन्नाण मंते बुद्धे आरंभो वरए, संममेवंति