________________
(૧૬) विरओ मुाणीत विइए; अक्रियवाई परिग्गहिओ
तइप एसो अपरिग्गहो, यनिविन कामभोगोय। अव्वत्तस्सेग चरस्स, पचवाया च उत्थंमि ॥२३॥ हरओ वमोय तव संयम, गुत्ती निस्संगयाय पंचमए उम्मग्ग बजणा छट्ठगंमि, तह राग दोसेय ॥१३८॥
હિંસક તે હિંસા કરનારે, તથા વિષય માટે આરંભ કરતે તે વિષયારંભક, તે બંને સાથે લેતાં હિંસક તથા વિષયારક છે એટલે જે સાધુ પ્રાણુઓની હિંસા કરે, અને વિષય સુખ લેવા સાવદ્ય આરંભ (સ સારી જે ) કરે, તે મુની ન કહેવાય, (વ્યાકરણના નિયમ પ્રમાણે સમાસ તથા વિગ્રહ ટીકામાં બતાવ્યા છે. કે જેથી શબ્દને અર્થ તથા ઉત્પત્તિ સમજાય) તથા વિષય સુખના માટે એકજ વિચરે, તે એક ચર છે. તે પણ મુની ન કહેવાય આ ત્રણ અધિકાર હિંસક, વિષયારંભક અને એકચર છે તે પહેલા ઉદ્દેશામાં છે.
! બીજા ઉદેશામાં હિંસાદિ પાપસ્થાનથી જે દુર રહે તે વિરત મુવિ થાય, તે અર્થાધિકાર છે, વદન શીલ તે વાદી, પણ જે અવિરત વાદી હોય, તે પરિગ્રહ રાખના બને છે, તે આ બીજા ઉદેશામાં બતાવશે. -