________________
(૧૪૫) પદ મેળવી આખી ગાથા ભંડારમાં રાજા પાસે મુકાવી. પછી જાહેર દાંડી પીટાવી કહ્યું કે આ પદ સિવાય ત્રણ પદ નવાં બનાવીને રાજા પાસે જે ગુરૂ લાવશે, તેને રાજા મેં માગ્યું દાન આપશે, તથા તેને ભક્ત બનશે. આ ગાથાના પદને સર્વે વાદીઓ પિતાને સ્થાને લઈ ગયા. સાતમે દિવસે રાજના સભા મંડપમાં સર્વે વાદીએ આવ્યા તેમાં પરિવાડ (પરિવ્રાજક) બે. भिक्खं पविटेण मएऽज्ज दिडं, पमयामुहं कमल
वक्खित्त चित्तण न सुटुनायं, सकुंडलं वा वयणं
તે જ ક્ષત્તિ ૨૨૮ ભિક્ષામાં પ્રવેશ કરેલાએ મેં આજે પ્રમદા (યુવાન સ્ત્રી) નું મોઢું જોયું જેમાં કમળ સરખાં વિશાળ નેત્ર હતાં. પણ મારું વ્યાક્ષિત ચિત્ત હોવાથી મને બરાબર ખબર ન પડી, કે તેના મોઢામાં ( કાનમાં) કુંડલ હતાં કે નહિ –
( આ ગાથાને અર્થ સુગમ છે પરંતુ કુંડલ હતું કે નહિ તેની શંકા રહેવાનું કારણ ફક્ત તેણે ચિત્તને વ્યાક્ષેપ બતાવ્યું.) આ વાદીમાં વીતરાગ (ત્યાગ) દશા ન જેવાથી, તથા પૂર્વે આપેલી ગાથા પ્રમાણે અર્થ ન મળવાથી તિરસ્કાર કરીને રાજાએ રસ્તે પકડા, પછી તાપસ બેથે