________________
(૧૦૭) કરી. રાજાએ આજ્ઞા આપવાથી વીરસેને શત્રુનું સૈન્ય જીતવા પ્રયત્ન કર્યો, પણ શત્રુએ અંધપણું જાણુંલીધાથી ચુપ બેસવાથી વિરસેનનું કંઈ ન ચાલ્યું ત્યારે શત્રુના સર્વે તેને પકવલીધે. પછી સૂરસેને તે વૃતાંત જાણીને રાજાને પૂછીને સૂક્ષમ તીરેના સેકડેને વરસાદ વરસાવી શત્રુના સૈન્યને છતી ભાઈને મુકા. - આ પ્રમાણે અભ્યાસ સારી રીતે કરી ઉદ્યમ કરવા છતાં પણ ચક્ષુની ખામીથી ઈચ્છિત કાર્ય કરવા સમર્થ ન થયે. તે જ પ્રમાણે સમ્યગ દર્શન વિના જ્ઞાન ચારિત્ર કાર્યસિદ્ધિ ન કરી શકે. તેજ નિર્યુક્તિકાર ગાથાને ઉપસંહાર કરતાં બતાવે છે. कुणमाणोऽवि किरियं,परिचयंतोऽवि सयणधणभोए, दितोऽविदुहस्स उरं, न जिणइ अंधो पराणीय॥२२०॥ - ક્રિયાને કરતે. તથા પિતાનાં વજન, ધન ભેગને ત્યજવા છતાં તથા દુખને ઉર આપવા (સામે જવા છતાં પણ અંધ અંધપણાને લીધે શત્રુના સૈન્યને જીતી ન શકો. તે દષ્ટાંતથી હવે બોધ આપે છે – कुणमाणोऽविनिवित्तिं, परिच्चयंतोऽवि सपणधण
1. મો " दितोऽविदुहस्त उरं, मिच्छदिहिन सिज्झाइउ॥२२१॥ એટલે મિથ્યા દષ્ટિ પિતાના દર્શનમાં કહેલી ક્રિયા કરે.