________________
(૧૧૮) વિપરીત ત્યાં હાજર ન હોય તે અન ઉપસ્થિત ગેર હાજર) હતા, (અહિં નિમિત્ત સૂત્રમાં સાતમી વિભક્તિ લીધી છે જેમકે ચામડામાં દીપડા મરાય છે.) - કા–ભાવથી આવેલા શિલાતિ પુત્ર વિગેરેમાં ધર્મ કથા ઉપગી છે, પણ ગેરહાજર હોય તેને ધમ કથા. શું ગુણ કરે? " ઉ–જે ગેરહાજર હોય તેવાને ઇંદ્ર નાગ વિગેરે માફક કર્મની પરિણતિ વિચિત્ર હેવાથી અથવા ક્ષય ઉપશમના મેળવવાથી ગુણકારી થાય છે, તેથી તમારી “શંકા નકામી છે.
" પ્રાણીને અથવા આત્માને દુઃખ દે (દડે) માટે દંડ છે, તે મન વચન કાયાએ ત્રણ પ્રકાર છે, એ ત્રણ દંડથી દૂર થયેલા તે ઉપરત દંડ કહેવાય, તે બધા જીવ ઉપર ઉપકારની બુદ્ધિએ ઉપદેશ દેવાય, એટલે જેમણે દંડ તજ છે, તેવા મુનિએ સંયમમાં સ્થિરતા કરે, અને નવા ગુણે પ્રાપ્ત કરેઅને બીજા દડ ન તજેલા (ગ્રહસ્થીએ) તે દંડને તજે, માટે તીર્થકર ઉપદેશ આપે છે, - તથા સંગ્રહ કરાય તે ઉપધિ છે, તે દ્રવ્યથી સેનું વિગેરે છે, અને ભાવથી કપટ છે, તે રાખનાર ઉપધિવાળા છે, તે પધિક છે, બાકીના તેથી ઉલટા અનુપધિક છે, તેઓને માટે પણ ઉપદેશ છે, સંગ (સંબંધ) તે પુત્ર સ્ત્રી મિત્ર વિગેરે ઉપર પ્રેમને છે, તેમાં રક્ત થયેલા તે