________________
'(૧૧૭) छप्पिय जीवनिकाए, णोवि हणेणोऽपि अहणाविजा। नोवि अ अणुमन्निना, सम्मत्तस्सेस निजुत्ती॥२२७॥ - આ બંને ગાથાને અર્થ સરળ છે તેથી ટીકા નથી તેથી ચેડામાં લખીએ છીએ. જે જિનેશ્વરે પૂર્વે થયા વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં થશે, તે બધાએ ભૂતકાળમાં અહિંસા બતાવી છે, બતાવશે, અને બતાવે છે. એટલે, છ એ જીવનકાયને હણે નહિ, હવે નહિં અને હણનારને અનુમે દે નહિ. એ સમ્યકત્વની નિર્યુક્તિ છે, તીર્થકરને ઉપદેશ એમના સ્વભાવથી પરેપકારી પણ અપેક્ષા વિના સૂર્ય ઉદય માફક પ્રવ લે છે, જેમ સૂર્ય બધાને પ્રકાશ આપે, તે જ પ્રમાણે જિનેશ્વર બોધ આપે, એટલે ૧૨૬ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ધર્મ ચરણ પાળવા માટે ઉઠેલા એટલે જ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રયત્ન કરનારા, અને તેનાથી વિપરીત તે ધર્મમાં ઉદ્યમ ન કરનારાને માટે સર્વજ્ઞ ત્રણ જગતના નાથે તેવા તેવા નિમિત્તે તે ઉદ્દેશીને ધર્મ કહ્યા છે, એ પ્રમાણે બધે સમજવું.
અથવા ઉઠેલા અને ન ઉઠેલા એટલે દ્રવ્યથી બેઠેલા અથવા ન બેઠેલા જીવે છે, તેમને વીર પ્રભુએ ધર્મ કહ્યો તેમાં ૧૧ ગણધરેએ ઉમે ઉભે ધર્મ સાંભળે, એટલે પ્રભુના સન્મુખ રહીને ધર્મ સાંભળવા અથવા ચારિત્ર ગ્રહણ કરવા તૈિયાર થયેલાને સંભળાવ્યું, તે ઉપસ્થિત છે, અને તેથી