________________
(૧૩૬) नहि भीरु ? गतं निवर्तते, समुदाय मात्र मिद
- તે મતને નાપક બ્રડસ્પતિ પિતાની વિધવા બેનને કુમાર્ગે દેરવા કહે છે કે –“હે સુંદર ભેચનવાળી ! ઇચ્છિત પી, ખા. હે સુંદર શરીરવાળી ! જે ગયું તે તારું નથી! હે બીકણ ! ગયેલું પાછું આવતું નથી ! આ પરમાણુઓના સમૂહ માત્રજ શરીરનું બેખું છે. (અર્થાત જે શરીરવડે ધર્મ સાધવાને છે, તેના વડે ભેગમાંજ રક્ત થવાનું બતાવ્યું અને તેની ભેળી બેનને વિવેક ન લેવાથી તેના ફસામાં ફસી, અને તેમનાં અધમ આચરણથી અનેક છેને કુમાર્ગે દેરવાનું સ્થાન મળ્યું. ) - હવે વૈશેષિક મતનું દેવું વર્તન દૂષણરૂપ છે. તે બતાવે છે, કે વૈશેષિક મતવાળા પણ સાવધ ગના આરંભીઓ છેતેઓ બોલે છે કે અભિષેચન (સ્નાન) ઉપવાસ બ્રહ્મચર્ય ગુરૂકુલવાસ, વાનપ્રસ્થ (વનવાસ) યજ્ઞ કરે, દાન દેવું, મેક્ષણ પ્રક્ષણ) દિગ નક્ષત્ર મંત્ર કાળ નિયમ વિગેરે છે (આ બાબતમાં સ્નાન યજ્ઞ વિગેરે એકેદ્રી વિગેરેને પીડા કારક છે તેજ પ્રમાણે બીજા મત વાળાઓનું જે સાવધ અનુષ્ઠાન છે તે એવી રીતે બતાવવું
પ્રશ્ન-કદાચ એમ પણ હેય, પરંતુ બધાએ તેવા ઈચ્છા પ્રણીત વિગેરેથી દુર્ગતિમાં જઈ દુઃખને સ્પર્શ