________________
. (૧૦) * (૫) તથા જઢ (ત્યજેલું) ભાર વિગેરે દૂર કરવાથી ચિત્તમાં શાંતિ થાય, તે ત્યક્ત દ્રવ્ય સમ્યફ છે, (૬) દહીનું વાસણ વિગેરે કુટી જતાં કાગડા વિગેરેને આનંદ દાયી થવાથી તે ભિન્ન દ્રવ્ય સમ્યફ છે, (૭) અધીક માંસ વિગેરે છેદવાથી (અથવા ગુમડામાં નાસ્તર મુકવાથી) જે શાંતિ થાય તે છિન્ન સમ્યફ છે, આ સાતે પણ ચિત્તને સમાધિ આપનાર હેવાથી દ્રવ્ય સમ્યક છે, પણ જે તે બરાબર ને થાય તે ચિત્તમાં કલેશ થતાં અસમ્યક થાય છે.
હવે ભાવ સમ્યફ બતાવે છે. तिविहं तु भावसम्म दसण नाणे तहा चरित्ते य । दंसण चरणे तिविहं नाणे दुविहं तु नायव्वं ॥२१९॥ • ત્રણ પ્રકારે ભાવ સમ્યક છે, દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ભેદ છે, તે દરેક પણ ભેદવાળું છે, તે કહે છે, તેમાં દર્શન અને ચરણ દરેક ત્રણ પ્રકારનાં છે, તે આ પ્રમાણે
અનાદિ મિથ્યા દષ્ટિને ત્રણ પુંજ કર્યા વિનાને હોય તેને યથા પ્રવૃત્ત કરણ બાકીનાં કર્મ ક્ષીણ થવા વાળે હેય તેને સાગરેપમ કેડા કેડીમાં થેડી ઓછી સ્થિતિ હોય, તેને અપૂર્વ કરણમાં થી ભેદાતા મિથ્યાત્વને ઉદય ન હોય તેવું અંતરકરણ કરીને અનિવૃત્તિ કરણ વડે પ્રથમ સમ્યકત્વ મેળવે છે, તે આપશર્મિક દર્શન છે, કહ્યું છે કે,