________________
ક્ષય કરે છે, તે, માન વિગેરે બહુને ખપાવે છે. અથવા, પિતાનાજ ભેટવાળા અપ્રત્યાખ્યાન વિગેરેને ખપાવે છે. તથા, એકલા મેહનીયને ખપાવતાં બીજી પ્રકૃતિએને પણ ખપાવે છે. અથવા જે, ઘણી સ્થિતિવાળાને ખપાવે છે, તે સાધુ અનંતાનુબંધી એકને અથવા, મેહનીયકર્મને ખપાવે છે, તે બતાવે છે. જેમકે--અગણેતર ૬૯ મેહનીય કેડા-કે ક્ષય ગયા પછી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતય, એ ચારની ર૯ તથા નામશેત્રની ૧૯ કેડાર્કે ખપી ગયા પછી, અને તેમાં પણ ડું ઓછું થયા પછી, મેહનીય કર્મને ક્ષપણ થવાને ચગ્ય થાય છે, પણ, તે શિવાય ન થાય. તેથી કહ્યું છે કે –જે બહુ નામ હેય; તેજ પરમાર્થથી એકનામેવાળે છે. અહીં નામને અર્થ કર્મપ્રકૃતિને ક્ષય, અથવા ઊપશમ કરનાર જાણ. એક ઊપશસ શ્રેણીના આશ્રયથી એક તથા, બહુ ઊપશમ કરવાવડે બહુ ઊપશતા જાણવી. તેથી એ પ્રમાણે બહ તથા, એક કર્મના અભાવ શિવાય મેહનીય ક્ષય અથવા, ઊપશમને. અભાવ થાય અને તેના અભાવમાં એટલે, જે,મેહનીયક્ષય અથવા, ઊપશમ ન થાય તે, જતુઓને બહુ દુઃખને સંભવ છે, તે સૂત્રમાં બતાવે છે. - દુઃખ એટલે અસાતવેદનીય-કર્મ અથવા પીડા થાય. તે જેને દુખ થતું –પરિવડે જાણીને, અને પ્રત્યા