________________
(૧૦) કઈ પણ જાતની દ્રવ્યથી કે ભાવથી કોઈ પણ જાતની ઉપાધિ છે કે નહિ? તેને ઉત્તર કહો કે નથી. - આ વચન સુધર્માસ્વામિ જંબુસ્વામિને કહે છે, કે મેં ભગવાનના ચરણની સેવા કરતાં જે સાંભળ્યું તેને અનુસારે તને કહું છું, પણ મારી મતિ કલ્પનાથી હું કહેતું નથી.
સૂત્ર અનુગમ ક, ચેથો ઉદેશો પુરો થયે અને તેની સંમતિથી અતીત અનાગત નય વિચારને સૂત્રમાં થડામાં બતાવવાથી શીતેણીય નામનું ત્રીજું અધ્યયન સમાપ્ત થયું.
સમ્યકત્વ નામનું એથું અધ્યયન - ત્રીજું અધ્યયન પુરૂં થવાથી હવે શું કહે છે. તેને આ પ્રમાણે–સંબંધ છે. પહેલા શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં અન્વય વ્યતિરેકવડે છે જવનિકાયનું સ્વરૂપ બતાવતાં જીવ અને અજીવ, એમ બે પદાર્થ સિદ્ધ કર્યા; તથા જેના વધમાં બંધ થાય છે, અને તે ત્યાગવાથી વિરતિ થાય; તેવું બતાવતાં આસવ સંવર બે પદાર્થ બતાવ્યા તથા લેકવિજય નામના બીજા અધ્યયનમાં લેકે જેમ બંધાય છે અને જેમ મુકાય છે, તે બતાવતાં બંધ અને નિરા બતાવી; તથા ત્રીજા અધ્યયનમાં શીતષ્ણરૂપ-પરિસહ સહેવા; તે બતાવતાં તેના ફળરૂપ-મેક્ષ બતાવ્યું; તેથી ત્રણ અધ્ધ
ત્યાગવાથી થાય છે જેના
વિજય નામના અવસર