________________
(૯૧) ખ્યાન-પરિજ્ઞાવડે જેમ, તેને અભાવ થાય; તેમ, સાધુ
એ કરવું.
આ પ્રશ્ન –અભાવ કેવીરીતે થાય? અથવા તે અભાવથી શું લાભ થાય? તે બંને બતાવે છે. તે વિગેરે. જે સ્વઆત્માથી જુદું ધન, પુત્ર, શરીર, વિગેરે છે, તેને મમત્વ ભાવને સંબંધ છે, અને તેનાથી શરીર વિગેરેને દુઃખ થાય છે, તે દુઃખના હેતુરૂપ-ઊપાદાન કારણ, અથવા કર્મને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. એટલે, કર્મવિદારણ કરવામાં પૈર્ય રાખનારા ધીરપુરૂષે જેના વડે મેક્ષમાં જવાય; તેવું ચારિત્રયાન જે, અનેક કરેડે ભવમાં મળવું દુર્લભ છે, અને કેટલાક છે તે મેળવીને પૂર્વના અશુભકર્મના ઉદયથી, પ્રમાદથી તે હારી જાય છે. એટલે, જેમ કેઈને. સ્વપ્નામાં મેળવેલ ધનને ભંડાર નકામે થાય છે, તેમ પ્રમાદથી હારનારને મળેલા ચારિત્રને લાભ થતું નથી.. માટે તેને મેટું યાન, એવું વિશેષણ આપેલ છે.
અથવા સમ્યમ્ દર્શન વિગેરે ત્રણ રત્નરૂપ મહાયાન છે, અને જેને મેટું યાન છે, તે મેક્ષ છે, તેને ધીર પુરૂષ પ્રાપ્ત કરે છે,
પ્રશ્ન-એ વાત ઠીક છે. પણ એક ભવ વડેજ મહા- ચાનરૂપ ચારિત્ર મેળવવાથી મોક્ષ મળે કે પરંપરાએ.
મેક્ષ મળે.