________________
વળે છે, અને મહારંભ પરિચહથી રચના કરીને જીવનને. ઉપાય જે છે, તથા ઉભય એટલે શરીરના તથા મન સંબંધી અથવા આ લેક તથા પરસેક સંબંધી (ભેગા કાંક્ષી) છે, વળી તે કામ ભેગમાં રક્ત થઈને અશુભ કર્મને ઉપચય કરે છે. અને તે કર્મ સંચય કરીને એક ગર્ભથી નીકળી બીજા ગર્ભમાં પ્રવેશ કરે છે. અને સંસાર ચાવાળ (ચકાવા)માં અરટની ઘટમાળ જેમ ભરાય અને ઠલવાય તે ન્યાયે જુનાં કમ ભેગવે, અને ફરી નવાં બાંધીને બ્રમણ કરે છે. વળી તે અનિભૂત (વિના વિચારને) આત્મા કે (દુષ્ટ) થાય છે તે કહે છે. अविसे हासमासज, हंता नंदीत्ति मन्नई अलं बालस्त संगण, वेरं वह अप्पणो सू.३॥काव्य. - લજજા ભય વિગેરેના નિમિત્તથી ચિત્તના વિપ્લવવાળુ જે હાસ્ય ( હસી) છે, તેને મેળવીને ઈચ્છા પ્રેમી બની (કીડાની ખાતરી અને હણી (શિકારમાં) આનંદ માને છે, અને બીજાઓને ફસાવવા તે મહા માહથી ઘેરાયલે અશુભ વિચારવાળે બોલે છે કે “આ મૃગ વિગેરે પશુઓ શકારને માટે બનાવ્યાં છે, તથા શિકાર સુખી પુરૂષાની કીડા માટે છે. જેવી રીતે જીવ હિંસા સિદ્ધ કરે છે. તેમ જુઠ ચોરીમાં પણ સિદ્ધ કરે છે. આ જુઠું બોલી ઠગવું કે ચોરી કરવી એ તે બુદ્ધિ બળનું તથા બહાં