________________
(૬૬) भिजइ 'न' डब्रह 'न' हं मह कंचण सव्वलोए (ત્ર 88) - સમભાવ તે, સમતા તેને વિચારીને એટલે, સમતામાં રહેલે સાધુ જે જે કરે છે, તે તે કઈ પણ પ્રકારે દેષિત આહાર વિગેરે લજજા વિગેરેથી છેડે; અને લેકમાં દેખાડવા ઊપવાસ વિગેરે કરવું તે બધું મુનિપણના ભાવનું કારણ છે. અથવા, સમય તે જેનાગમ છે, તે આગમમાં બતાવેલી વિધિએ વિચારીને સંયમ–અનુષ્ઠાન કરે, તે બધું મુનિભાવનું કારણ છે, એટલે આગમમાં કહ્યા પ્રમાણે ચાલીને અથવા, સમતાને ધારણ કરીને આત્માને પ્રસન્ન રાખે અથવા, આગમ ભણુને વિચારીને અથવા, સમદષ્ટિ રાખીને જુદા જુદા ઉપાવડે ઈદ્વિ તથા મનના અપ્રમાદ વિશેરેથી આત્માને પ્રસન્ન કરે અને આત્માને પ્રસન્ન રાખવે; તે સંયમમાં રહેલાથી થાય છે, અને તેમાં હંમેશા સાધુ એ અપ્રમાદીપણું ભાવવું તેજ કહે છે –
મૂળ સૂત્રમાં કાળા વિગેરે લેક છે તેને અર્થ કહે છે –
જેનાથી બીજું કંઈ મેટું નથી, તે અનન્ય પરમસંયમ છે, તેને પરમાર્થ જાણનારે જ્ઞાની પ્રમાદવડે દોષ ન લગાડે. અર્થાત્ સંયમકિયામાં કેઈપણુ વખત પ્રમાદ ન કરે. હવે જેમ, અપ્રમાદી થવાય તે બતાવે છે. “ ઇદ્રિ તથા મન એ બન્નેની આત્માને કુમાર્ગે ન