________________
पासगस्त दंसणं, उवरयसत्थस्स पालयंतकरस्त आयाणं सगड़मि ॥४० १२१॥
તે સાધુ જ્ઞાનાદિ સહિત દુખ માત્રથી ઘેરાયલે છતાં અવ્યાકુલ મતિવાળે આત્મદ્રવ્ય ભૂત કલેક પ્રપંચથી મુક્ત થયા જે પિતાનું તથા પરનું હિત બગાડનાર ક્રોધને વમન કરનારે છે (વમ ધાતુને અર્થ દૂર કરવાના અર્થમાં છે તેને ભવિષ્યકાળ લઈએ તે બીજી વિભક્તિ લાગે, નહિતે છઠ્ઠી વિભકિત લાગુ પડે) અર્થાત શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાનને જે સાધુ વિધિ પ્રમાણે કરે, તે ચેડા કાળમાં કોધને દૂર કરશે એ પ્રમાણે બીજે પણ સમજી લેવું. એટલે પિતાના ઉપઘાત કરનાર ઉપર કે કર્મના વિપાકના ઉદયથી કેધ થાય, જાતિ કુળ રૂપ બળ વિગેરે કારણે જે ગર્વ થાય તે માને છે, પરંને ઠગવા રૂપ વિચાર તે માયા છે. તૃષ્ણાના આગ્રહને પરિણામ તે લે છે તે બધાંને ક્ષપણા (કર્મ ખપાવવા) તથા ઉપશમ (શાંત કરવા) તેને આશ્રયી આ કોઇ વિગેરે ચારને અનુકમ છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની તથા સંજવલની અંદર રહેલ ભેદ બતાવવાને માટે જુદા જુદા બતાવ્યા છે, અને ચશબ્દ મુકવાથી તે દરેકની ઉપમા પર્વત પૃથ્વી રેણુ જળ
છની કોની છે, તથા શૈલ સ્તંભ હાડકું લાકડું વિનિશલતા માનની છે, તથા વાંસકુઈંગી (થડ6) મેષ અંગ