________________
(૭૩) " તેઓ સિદ્ધ છે, અથવા જેવું જ જાણવાનું છે તેવું જ તેમને જ્ઞાન છે. તેવા સર્વ છે, તેઓ અતીત (જુના) પદાર્થને ભવિષ્યના રૂપપણે નથી માનતા, તથા વિષ્યના પદાર્થને ભૂતકાળના રૂપપણે નથી માનતા, કારણ કે પરિણતિની વિચિત્રતા છે, સૂત્રમાં “અર્થ” શબ્દ ફરી લેવાનું કારણ એ છે કે પર્યાય રૂપ બદલાય છે (બાળક જુવાન બૂઢે એ પર્યાય છે અને તે બદલાય છે) પણ દ્રવ્યાર્થપણે તે ત્રણે અવસ્થામાં એકપણુંજ છે ( બાળપણમાં અને બૂઢાપણમાં જીવને ભેદ નથી.)
અથવા અતીત અર્થ તે વિષય ભેગાદિક ભેગવેલાં અને ભવિષ્ય સંબંધી દેવાંગનાના વિલાસને ભેગવવાનાં છે. તેને જેઓ રાગદ્વેષના અભાવવાળા છે તેઓ યાદ કરતા નથી અથવા વાંછતા નથી. (તુ શબ્દ વિશેષ બતાવે છે, જેમ મેહનઃ ઉદયથી કેટલાક પૂર્વના અથવા ભવિષ્યના ભેગને વાંછે છે, તેમ સર્વજ્ઞ ભેગોને ઈચ્છતા નથી, અને તેના માર્ગ (શાસન) માં ચાલનારા પણ એવા જ નિસ્પૃહી હોય છે તે બતાવે છે, “વિય વ.”
એટલે અનેક પ્રકારે આઠ પ્રકારના કર્મને બેનાર તે વિધુત છે, અને કર્મ ધોવું તે સાધુને આચાર છે, તે કલ્પ પાળનાર સાધુ વિધૂત કલ્પવાળો કહેવાય, અને તેજ સર્વને અનુદશી કહેવાય છે, અને તે અતીત અનાગત