________________
(૭૬) તથા મન, વચન, કાયાની સાવદ્ય ક્રિયા છોડવાથી ગુપ્ત રહે, અથવા કાચબા માફક પિતાનું શરીર સંભાળી રાખે; કે, કઈ જીવને પીડા ન થાય; તે વૃતગાત્ર સુનિ છે, અને તે આલીન ગુપ્ત કહેવાય છે, તે મુનિ સાધુનાં અનુકાને બરાબર રીતે કરે. - તે મુમુક્ષુ સાધુને પિતાનાં આત્મબળથી સંયમ–અનુકાન ફળવાળું થાય છે, પણ પારકાના ઊપરેધ (આગ્રહથી) નહીં એમ બતાવે છે. ગુરૂ શિષ્યને કહે છે:–હે પુરૂષ! જે તે ગ્રહ (ઘર) પુત્ર, સ્ત્રી, ધન-ધાન્ય, સેનું વિગેરેથી રહિત, તૃણ અને મણિ–મતીમાં, તથા ઢેકુ સેનામાં સમાનત્રણ રાખનાર મેક્ષાર્થી જીવને પણ કદાચ ઊપસર્ગ આવતાં વ્યાકુળ મતિ થતાં મિત્ર વિગેરેની આકાંક્ષા થાય છે, તે દુર કરવા કહે છે(હે શિષ્ય !) પુરૂષ એટલે, સુખદુઃખથી પૂર્ણ માટે પુરૂષ અથવા પુરિમાં શયન કરવાથી પુરૂષ (જીવ) છે, તેમાં બધા એમાં ઊપદેશ, તથા સંયમ-અનુષ્ઠાન કરવામાં મનુષ્ય ન્યૂ હેવાથી તેને આશ્રયી કહે છે. એટલે સુશિષ્યને કહે, અથવા, કે પુરૂષ સંસારથી ખેદ પામેલે ખરાબ અવસ્થામાં હોય અને તે પિતાના આત્માને શીખામણ આપતા હોય અથવા અન્ય ભવ્યાત્માને સાધુ ઊપદેશ આપે કે –
હે પુરૂષ! હે જીવ! સારાં અનુષ્ઠાન કરવાથી જ