________________
(૭૯). હવે હેતુ તથા હેતુવાળે પદાર્થ જણાવવા ગત પ્રત્યાગત સૂત્ર કહે છે.
(બીજી રીતે ) કહે છે, જેને દુરાલયિક જાણે તેને ઉચ્ચાલયિતા (તારના) જાણે, એને સાર આ છે. જે કર્મ તથા આસવ દ્વારને રેકનાર છે તેજ મેક્ષ માર્ગમાં રહેલે છે અથવા મુક્ત થએલે છે અથવા જે સન્માગે વર્તન કરે તે કર્મને કાઢનારે છે. અને તેજ આત્માને મિત્ર છે, તેથી કહે છે, હે પુરૂષ! હે જીવ! આત્માને જ ઓળખીને ધર્મ ધ્યાનથી બહાર ઇદ્રિના વિષય સ્વાદને લેતા મનને રેકીને આ પ્રકારે દુઃખના પાસામાંથી આત્માને મુકાવજે! એ પ્રમાણે કર્મોને દુર કરી આત્મા આત્માને મિત્ર બને છે. વળી ગુરૂ કહે છે, હે પુરૂષ! સદાચરણવાળા પુરૂષનું હિત કરનાર સત્ય તેજ સંયમ છે. તે સંયમને - બીજા વ્યાપારથીજ નિરપેક્ષ બનીને જાણ, અને તે પ્રમાણે વર્તવાની પરિક્ષા વડે પ્રયત્ન કર, અથવા આજ સત્ય જાણ, કે હે શિષ્ય! ગુરૂ સાક્ષિએ લીધેલાં મહાતેની પ્રતિજ્ઞાને નિર્વાહથ્થા, અથવા સત્ય એટલે જેનાગમ, તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવ, અને ક્ષાભિલાષીએ તે પ્રમાણે તેનું પાલન કરવું.
પ્ર—શા માટે? ઉત્તર–સત્ય જેનાગમની આજ્ઞા પ્રમાણે વર્તીને ધાવી