________________
(૫૯), જે અનવમદશી છે તે નિસન્ન છે એટલે પાપે કર્મોથી ખેદી બનીને તે કરતે નથી, અથવા પાપ કર્મોથી દૂર રહે છે. વળી બીજા ગુણ મેળવવા બતાવે છે. ___कोहाई माण हणियाय वीरे, लोभस पासे निरय महंते, तम्हा य वीरे विरए वहाओ, छिदिज़ सोयं लहु भूयगामी ॥१॥ गंथं परिणाय इहज ! धीरे, सोयं परिण्णाय, परिज दंते। उम्मन्न लडं इह माणवेहि, गोपाणिणं पागे समारभिजा लि ૨ બિ. રિનિ દિકરિ શક :
ક્રોધ જેમાં પહેલો છે તે ક્રોધાદિ કષાય છે. તથા જેના વડે મપાય તે માન, એટલે અનંતાનું બંધી વિગેરે કષાયેના ચાર ભેદ છે તે અથવા કોઇ અને માન જે
ધનું કારણ છે તે ગર્વને સાધુ હશે અને તે હણના વીર છે, તથા જેમ દ્વેષરૂપ કેધ માનને હણે, તેમજ રાગ દૂર કરવા કહે છે. લેભ પણ અનંતાનુબંધી વિગેરે ચાર . પ્રકારનું છે તેની સ્થિતિ અને વિપાકને જે, કારણ કે તેની સ્થિતિ સૂકમ સં૫રાય નામના દશમા ગુણ સ્થાન સુધી મોટી છે. અને તેને વિપાક અપ્રતિષ્ઠાન વિગેરે નરકાવાસની પ્રાપ્તિ સુધી છે.
તેથી સૂત્રમાં કહ્યું છે કે “ની પશુમાં જ રા પુર્વ” માછલાં અને મનુષ્ય મરીને સાતમી નારકી સુધી