________________
(૬૧); કહેવાય તેને દુઃખ ને દે, ન દુઃખ દેનારાં કૃત્ય કર, આ પ્રમાણે શીતેણીય અધ્યયનમાં બીજે ઉદેશે અર્થ રૂપે પુરે થયે. સુધર્માસ્વામી એ જંબુસ્વામીને કહ્યું વિગેરે પૂર્વ માફક જાણવું.
હવે ત્રીજો ઉદ્દેશો કહે છે. . - એને બીજા સાથે આ પ્રમાણે સંબંધ છે. * ગયા ઉદ્દેશામાં દુઃખ તથા તેને સહન કરવાનું બતાવ્યું અને તે સહન ન કરે તે સાધુ નહિ એટલું જ નહી પણ સંયમ અનુષ્ઠાન કરે તથા પાપ કર્મ ન કરે, તેજ સાધુ થાય છે. તે આ ઉદેશામાં બતાવે છે. આ સંબંધ વડે આવેલા ત્રિીજા ઉદ્દેશાનું સૂત્ર અનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ. ... संधि लोयस्स जाणित्ता, आयओ पहिया पास, तम्हा न हंता न विधायए, जमिणं अन्न मन्न वितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्मं किं तत्व yor irrit વિશા? (Qત્ર ૨૧૧) * દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે સંધિ છે, એટલે ભીત વિગેરેમાં ફાટ પડે તે દ્રવ્ય સંધિ છે, અને ભાવથી સંધિ કર્મ વિવર છે એટલે દર્શન મોહનીય કર્મ જે ઉદયમાં આવ્યું તે ક્ષય થયું અને બીજું બાકીનું શાંત છે તે સમ્યકત્વની પ્રાપ્તિરૂપ ભાવ સંધિ છે, અથવા નાના