________________
જોઈને પ્રસાદ ન કરતાં નાસી જવું; તેમ છેહ દુર થતાં, સંસારથી તરી જવું; બીજો અર્થ સાંધે હતા. એટલે, જેમ ગૃહસ્થ ઘરમાં ફાટ પડે, તે પ્રમાદ કર્યા વિના પુરીદે તેમ, સાધુને પાપના ઉદયથી ચારિત્રમાં દોષ લાગે; તે, તરત શુદ્ધિ કરી ત્રીજી અર્થ અવસર કર્યો છે એટલે, ધર્મના અવસરે કાર્ય કરી બીજા અને દુખ થાય; તેવું કૃત્ય ન કરવું એમ બતાવ્યું.)
વળી કહે છે કે –હે સાધુ ! તું જેમ, પિતાના આત્માને સુખ વહાલું ગણે છે, અને દુખ અપ્રિય માને છે, તેવી રીતે બહારનાં જીવે ઉપર પણ માની લેવું અને પિતાના આત્મા સમાન માનીને બધાં જ સુખના વાંચ્છક, અને દુખના વેષી જાણીને તેઓને મારનારે ન થઈશ તેમ, બીજએથી જુદા જુદા ઉપાવડે તેમને ઘાત ન કરાવીશ.
જો કે, બીજા મતના કેટલાક સાધુએ જીવદયાને મુખ્ય માનીને સ્થળસત્વ (મેટા છવ અથવા હલતા-ચાલતા જીવ)ને મારતા નથી, તે પણ, તેઓ પિતાને માટે રંધાવીને ખાય છે, તથા ગૃહસ્થ માફક, વસ્તુને સંચય કરવાથી તેમના લીધે, સૂમ (નાનાં જંતુઓ, અથવા એકેદ્વિદ્ય) છ વિગેરે હણાય છે, તેથી તેઓએ ઘાતક છે,
એટલે બીજા પાસે હણાવે છે, અને હણનારની અમો દના કરે છે. (માટે સાધુએ તે પણ છેષ ન @ાગે, માટે,