________________
સેવાઓને સંગ ન કરે. જે એમ છે, તે સાધુએ શું કરવું? તે કહે છે. ___ तम्हा तिषिजो परमंतिणच्चा, भायंकदंसीन करेइ पावं, अग्गं च मूलं च विगिंच धीरे, पलिyि. दियाणं निकम्मदंसी ॥स. ४॥ काव्य.
બાળ (પાપી)ની સંગતિથી વેર વધે છે, તેથી અતિ વિદ્વાન (ગીતાર્થ) મુનિ ૫રમ એટલે મોક્ષપદ અથવા સર્વ સંવર રૂપ ચારિત્ર અથવા સમ્યગ જ્ઞાન અથવા સમ્યગ દર્શન (એ ત્રણે ઉત્તમ લેવાથી) તેને જાણીને શું કરે તે ગુર કહે છે.
આત –આતંક તે નરક વિગેરેનાં દુઃખ છે. તેને (હય ચક્ષુ વ) દેખવાના સ્વભાવ વાળે તે આતંક દશી છે. તે પૂર્વે કહેલા પાપના અનુબંધ રૂ૫ અશુભ કમને કરતે નથી. તેમ પાપ કરાવે પણ નહિ, તથા અનુમદત પણ નથી; વળી ગુરૂ ઉપદેશ આપે છે, કે.
ગાચાર અઘાતિ કર્મ જે ભવેપગ્રાહી છે. તે અગ્ર છે, અને ગૃહ–તે ચાર ઘાતી કર્મ છે. તે મૂળ છે. (અથવા બીજી રીતે લઈએ તે) મોહનીય કર્મ મૂળ છે. બાકીનાં સાત કર્મ અગ્ર છે. અથવા મિથ્યાત્વ મૂળ છે. બાકી બધી પ્રકૃતિ અગ્ર છે. એ પ્રમાણે બધાં અગ્ર તથા મૂળ કર્મને કર કર આ સત્રથી એમ સૂચવ્યું કે કેમ તે મુજબને