________________
(ર) રખ ન દે તેથી તેને જન્માદિ દુખ નહિ મળે. કહ્યું
यथेष्ट विषयाः सातमनिष्टा इतरत्तव । अन्य त्रापि विदित्वैवं, न कुर्यादप्रियं जने ॥१॥ ..
જેવી રીતે તને ઇકિયેના રસ વહાલા છે અને અનિષ્ટ, અપ્રિય છે એવી રીતે જાણીને બીજાને અપ્રિય કૃત્ય ન કરતે. શિષ્ય પૂછે છે તે શું કરવું? ઉ. જાતિ વૃદ્ધિ સુખ દુઃખ દેખીને તત્વ બતાવનારી શ્રેષ્ઠ વિદ્યાને જાણુ, અને જે તત્વ જાણેલા હોય, તે મેક્ષ અથવા પરમ જ્ઞાન વિગેરે અથવા મોક્ષ માર્ગને જાણીને સમ્યકત્વ દર્શી બનીને પાપ ન કરે, અર્થાત્ સારે સાધુ પાપ વ્યાપાર ન કરે. હવે પાપનું મૂળ સંસારી સ્નેહના પાસે છે, તે છોડવા ઉપદેશ આપે છે. ... उम्मुं च पासं इह मच्चि एहिं, आरंभ जीवी उभयाणु पस्सी कामेसुगिडा निचयं करंति, संसि. उचमाणा पुरितिगम्भं सू. ॥२॥ काव्य. - આ ચાર પ્રકારના કષાય તથા વિષયના વિમેક્ષમાં સમર્થ આધાર રૂપ મનુષ્ય લેકમાં સંસારી મનુષ્ય સાથે દ્રવ્યથી તથા ભાવથી બંને પ્રકારે જે પાશ (મેહજાળ) છે, તેને સર્વથા છેડ; કારણ કે તે જન સમૂહ કામ લેગિની લાલસા વાળે છે તથા તે મેળવવા માટે જીવ હિંસા વિગેરે પાપ આરભે છે. તેથી જ સૂત્રમાં કહ્યું છે કે તે આરંભથી જીવવા