________________
(૭) નામ કમ બાદ કરતાં ૮૮ તથા દેવગતિ તથા અનુપૂર્વી વમેલી બાદ કરતાં ૮૬ અથવા નરકગતિ એગ્ય બાંધતાં તેની ગતિ તથા અનુપૂર્વી તથા વૈક્રિય- ચતુષ્ઠ બાંધનારને ૮૦ સાથે આ છ મેળવતાં ૮૬ છે તથા દેવગતિ પ્રાગ્ય બાંધનારને પણ ૮૦ છે અને નરક ગતિ તથા અનુપૂર્વી મળી બે તથા વક્રિય ચતુષ્ક ચાર એ છ વમત ૮૦ રહે છે. વળી મનુષ્ય ગતિ અનુપૂર્વી બને વમતાં ૭૮ છે. આ અક્ષપક છનાં કર્મનાં સત્તા સ્થાન છે અને હવે ક્ષપક વાળાનાં કહે છે.
૩ પ્રકૃતિમાંથી નરક તિર્થક ગતિ તથા અનુપૂર્વી અન્નની મળી તથા ૧,૨,૩,૪, ઇદ્રિય જાતિ મળી ચાર તથા આપ ઉદ્યોત સ્થાવર સૂક્ષમ સાધારણ મળી કુલ ૧૩ પ્રકૃતિ ક્ષય થતાં ૮૦ પ્રકૃતિ રહે છે તથા તીર્થકર નામ ન હોય તે ૯૦ માંથી ૧૩ જતાં ૭૯ છે.
. તથા આહારક ચતુષ્ટય દૂર થતાં ૯૩ માંથી ૮૯ રહે અને તેમાંથી નારકી વિગેરે સંબંધી ૧૩ દૂર થતાં ૭૬ રહે અને તીર્થકર નામ ન હોય તે ૮૯ માંથી ૧ દર ચતાં ૮ રહે અને તેમાંથી ૧૩ જતાં ૭૫ રહે છે. - - તેમાં ૮૦ અથવા ૭૬ માંથી તીર્થકર કેવળી શિલેશી અવસ્થામાં પહોંચેલાને છેલાના પહેલા (દ્વિચરમ) સમયમાં તીર્થકર નામ કમ ઉમેરવાથી વેહતી નવ કર્મ પ્રકૃતિ