________________
1
ts
. 3.
(૩૮) સિવાયની પ્રકૃતિ દૂર થતાં બાકી અંત સમયે નવ પ્રકૃતિ સત્તામાં રહે છે તે કહે છે.
(૧) મનુષ્ય ગતિ (૨) ચિંદ્રિય જાતિ (૩) રસ છે બાદર (૫) પર્યાપ્તક (૬) સુભગ (૭) આદેય (૮) યશ કીતિ () તીર્થકર એ નવ સિવાયની બાકીની ૭૧ અથવા ૭ દિચમ સમયમાં નષ્ટ થાય છે અને તીર્થકર સિવાયના કેવળીને આઠ હોય છે એટલે તેને તીર્થકર નામ છોડીને બાકીની આઠ પ્રકૃતિ સત્તામાં હોય છે આ તેનું છેલ્લું સ્થાન છે (ત્યાર પછી મેક્ષમાં જતાં એક પણે પ્રકૃતિ નથી)
ત્રના બે સત્તા સ્થાન છે ઉંચ નીચ ગેત્રના સદૂભાવમાં એક સત્તા સ્થાન છે તથા અગ્નિકાય અને વાયુકાયને ઉંચ ગોત્ર વમતાં મલિનભાવવાળી અવસ્થામાં ફક્ત નીચ શેત્રની સત્તા રહે છે. અથવા અગી ગુણ સ્થાને દ્વિચરમ સમયે નીચ ગોત્રની સત્તા દૂર થતાં ઉંચ ગોત્ર એકલું રહે છે એટલે બે ગોત્રની અવસ્થામાં પ્રથમ સત્તા સ્થાન છે અને બંનેમાંથી એક હોય તે બીજુ સત્તા રથાન છે (અંતરાચની પાંચ પ્રકૃતિ સાથે દૂર થતી હોવાથી તેનું જુદુ વર્ણન બતાવ્યું નથી.)
આ પ્રમાણે કર્મોની સત્તા જાણુને સાધુએ તે સત્તાને દૂર કરવા પ્રયત્ન કરે. વળી બીજું કહે છે,
कम्ममूलं च ज छणं, पडिलहिय सब्वं समायाय