________________
(૩૫) અવસ્થામાં સૌથી છેલ્લા સમયના પહેલા સમયમાં મશ. જવાના કાળમાં હોય, ત્યારે કોઈ પણ એક સાતા કે, અસાતા ભગવે તે બીજું સ્થાન છે. મોહનીયકર્મનાં પંદર સત્તાસ્થાન છે તે આ પ્રમાણે - (૧) સોળ કષાય, નવ ને કષાય અને ત્રણ દર્શન હોય; ત્યારે સમ્યફદષ્ટિ જીવને અઠ્ઠાવીશ પ્રકૃતિ હોય છે.
(૨) સમ્યકત્વ વમતાં મિશ્રદષ્ટિએ સત્તાવીશ હોય છે.
(૩) સ્વભાવથી અનાદિ મિથ્યાષ્ટિ હોય અથવા છે દર્શન વમતાં છવાશ હાય. (૪) સમ્યફદષ્ટિને અઠ્ઠાવીશ પ્રકૃતિમાંથી અનંતાનુબંધી ચાર કષાય વમતાં અથવા, ક્ષય થતાં વીશ હાય. (૫) તેનેજ મિથ્યાત્વ ક્ષય થતાં ૨૩ (૬) મિશ્રદષ્ટિ ક્ષય થતાં રર (૭) ક્ષાયિક સમ્યક દષ્ટિને ૨૧ (૮) અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન-કષાય જતાં ૧૩ (૯) કેઈપણ એક વેદ ક્ષય ચિંતાં ૧૨ (15) બીજો વેદ ક્ષય થતાં ૧૧ (૧૧) હાંસ્યાદિ છે દુર થતાં પ (૧૨) પુરૂષદના અભાવમાં ૪ (૧૩) સંજવલન કોધ ક્ષય થતાં ૩ (૧૪) માન ક્ષય થતાં ૨ (૧૫) માવાય થતાં ૧ એક લેભ રહે. -
અને એ લેભ દુર થતાં મોહનીય સત્તાનાં પણ ગઈ. સામાન્યથી આયુષ્ય કર્મની સત્તાનાં બે સ્થાન છે તે
*
*