________________
પીડાકારી માનસેં નથી, (જેમ ગજ સુકુમાળના સસરાએ ભીની માટીની પાળ બાંધી માથામાં બળતા અંગાસ ભથી, તે સમયે ઘણી પીડા થઈ, છતાં તેણે સાસરાને ઉપકાર માન્ય અને કેવળ જ્ઞાન પામી માથામાં ગર્યો. તેમ બીજા સાધુએ કરવું) અથવા સંયમ કે પછી શરીરમાં પીડા થતાં ધરતા (કઠોરપણું) આવે અથવા કર્મ લેપ ર થવાથી સંસારથી ખેદી મનવાળે મેક્ષાભિલાષી નિરખેવ સુખ ચાહક બનીને સંયમ તપમાં પીડા થાય તે પણ સમભાવે સહં પણ ખેદ ન પામે. જાગર એટર્સે અસંયમ નિદ્રા દૂર થવાથી પિતે સંયમમાં જાગતે છે અને અભિમાનથી થતા અમર્ષ (અદેખાઈ) એટલે બીજાનું બગાડવાને અધ્યવસાય (વિચાર) તે વૈર છે. તે વૈચ્છી પિતે ર છે એટલે જાગર અને વૈર ઉપરત ગુણવાળે વીર બને છે, તે કર્મ શત્રુને દૂર કરવાની શક્તિવાળે છે તેવા વીરને ઉદ્દેશીને ગુરૂ કહે છે હે વીર! તું ઉપરના ગુણ ધારણ કરીને પિતાને અથવા બીજાને સંસારના દુખથી અથવા દુઃખના કારણરૂપ કર્મથી બચીશ અને બચાવીશ.
અને ઉપરના ઉત્તમ ગુણેથી હિત પ્રમાદી જીવ સંસારના ચામાં અને દુઃખના પ્રવાહમાં સંગ કરીને ઉંઘતે. રહીને તે શું મેળવે છે તે કહે છે.