________________
(૩૨)
છે, તે તપના ખેદને જાણે તે ખેદજ્ઞ છે. કારણકે, તેના જ્ઞાન તથા ચોગ્ય અનુષ્ઠાનવડે જે અશષ-સંયમ છે, તેનો પણ જાણનારે છે, અને સંયમ તપ ખેદને જાણનારે આશવનિ વિગેરેથી ભવભ્રમણનાં કર્મ જે પૂર્વે એકઠાં કર્યો છે, તેને ક્ષય થાય છે, અને કર્મક્ષયથી જે લાભ થાય છે, તે કહે છે – '
અકર્મનું વર્ણન - ચકર્મ એટલે, જેને આઠ પ્રકારનાં કર્મમાંથી એક પણ કર્મ ન હોય; તે છે, અને તેને નારક, તિર્યંચ, નર, દેવ એવી ચાર ગતિમાં ભ્રમણ કરવાને વ્યવહાર નથી; તથા, પર્યાપ્ત-અપર્યાપ્ત અવસ્થા નથી; તથા બાળપણું, તથા કુમારપણું વિગેરે સંસારી વ્યપદેશે (જુદી જુદી વ્યવસ્થાન નામ) નથી અને જે સકમ છે, તેને કર્મવડે નારકાદિ વ્યપદેશ હોય છે.. ; ' તથા તે કર્મની ઉપાધિવડે એટલે, જ્ઞાનાવરણીય વિશેરેથી જુદાં જુદાં વિશેષણે કર્મ સંબંધી થાય છે તે કહે છે –જેમકે, મતિ, મૃત અવધિ, મનઃ પર્યાય જ્ઞાાનવાળે હોય, તેને તેની બુદ્ધિના પ્રમાણમાં મંદબુદ્ધિવાળે, અથવા તીક્ષણ બુદ્ધિવાળે કહેવાય છે. (૧) તથા ચક્ષુદર્શની, અચક્ષુદર્શની નિદ્રાળુ વિગેરે છે. (૨) તથા સુખદુઃખી કહેવાય છે. (૩) મિચ્ચાંદષ્ટિ, સમ્યગ મિથ્યાદષ્ટિ, સ્ત્રીપુરૂષ નપુંસકઋષાથી વિગેરે છે. ૪) • • • •