________________
(૨૨)
આ પ્રમાણે, પાંચ ઈન્દ્રિમાંથી એકમાં રક્ત થયેલા પરમાર્થ ન જાણનારી તે, પંચે અહીંયાં નાશ પામ્યા છે, તેમ મૂર્ખ માણસ એકલે પાંચમાં રક્ત થતાં તેને નાશ થાય છે. અથવા, પુષ્પશાળથી શબ્દમાં ભદ્રા નાશ પામી અને ચારરૂપ જેવા જતાં નાશ પામ્યું, ગધમાં ગંધ પ્રિય,
મારે નાશ પામ્ય રસમાં સિદ્ધાસ, અને સ્પર્શમાં સત્યકિ વિદ્યાધર, અથવા સુકામારિકાને પતિ લલિતાંગ નાશ પામે અને તેઓને પરભવમાં નરક વિગેરે દુખ ભગવાને ભય બાકી રહે છે. આ પ્રમાણે ગાયન વિગેરે બને. લૅકમાં દુખ આપનારા જાણને જે મુનિ તજે, તે કેવા ગુણ મેળવે તે કહે છે –
से आयवं नाणवं क्यवं धमकं भवं पन्नाणेहि परियाणइ लोयं, मुणीति बुच्चे, धम्मविऊ उज्जू आवसोए संगममि जाणइ (. १०७)
જે મુનિ મહામોહનિદ્રામાં સુતેલા લેકેને અહિતને માટે થતું દુખ જાણે તે લેક સમયદશી છે, તે શસ્ત્રથી દુર રહીને મધુર ગાયન વિગેરે પાંચ કામગુણે એકલા જ દુખના હિતુઓ તરીકે જ્ઞ-પરિજ્ઞાવડે જાણે છે, તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે. ત્યાગે છે, તે મેક્ષાભિલાષી મુનિ છે, અને તે આત્માને જાણનારે છે. એટલે, જ્ઞાનાદિક ગુણવાળે આમા તેણે મેળવ્યું તે આત્માવાન છે, કારણકે, શબ્દાદિ