________________
४७
क्र.
वृत्त क्र. पृष्ठ क्र.
२८२
२८३
३/२७ २८४-२८७
२८४
३/२८ २८७-२९०
विषयः । १ परमात्मगुर्वात्मानस्तोषणीयाः ।
પરમાત્મા, ગુરુ અને આત્માને ખુશ કરવા. २ अन्यैस्तोषितैर्न कोऽपि लाभः ।
બીજાઓને ખુશ કરવાથી કોઈ લાભ થતો નથી. २२ जनेन तुष्टरुष्टेन किं तत्र च तोषरोषौ किम् ? ।
લોકો ખુશ થાય કે નારાજ થાય તેનાથી શું ફાયદો ? અને તેમની ઉપર પ્રેમ કે ગુસ્સો કરવાથી શું ફાયદો ? जनः कषायविषायाक्रान्तो बहिर्बुद्धिश्च । લોકો કષાયો-વિષયોથી ભરાયેલા અને બાહ્યબુદ્ધિવાળા છે. तुष्टरुष्टेन जनेन न कोऽपि लाभः । લોકો ખુશ થાય કે ગુસ્સે થાય તો પણ કંઈ પણ લાભ નથી. जने तोषरोषाभ्यां न कोऽपि लाभः ।
લોકો ઉપર ખુશ થવાથી કે ગુસ્સે થવાથી કંઈ પણ લાભ નથી. २३ रोषनिवारणोपायः ।
દ્વેષને નિવારવાનો ઉપાય. कालानुभावतो लोकाः प्रायोऽसदाचारिणः । કાળના પ્રભાવે લોકો પ્રાયઃ ખરાબ આચારવાળા હોય છે. भवस्थिति संविभाव्याऽसदाचारिजनेषु द्वेषो न कर्त्तव्यः । સંસારનું સ્વરૂપ વિચારીને ખરાબ આચારવાળા લોકો ઉપર દ્વેષ ન :
४२वो. २४ रोषतोषाऽकरणफलम् ।
राग-द्वेष न ४२वानुं ३५. मुनिनिःसङ्गो भवेत् । મુનિ સંગરહિત બને છે. मुनिनिर्ममः शान्तश्च भवेत् । મુનિ મમતા વિનાનો અને શાંત થાય છે. मुनिनिरीहः संयमे च रतो भवेत् ।
મુનિ ઈચ્છારહિત અને સંયમમાં રત થાય છે. २५ उपमया समतानन्दस्य वर्णनम् ।
ઉપમાથી સમતાના આનંદનું વર્ણન.
२८८
२८९
३/२९ २९०-२९४
२९१
२९२
२९३
३/३० २९४-२९६