________________
योगसारः श१५ आत्मपरमात्मैक्यज्ञाने रागादयः प्रतिबन्धकाः पश्यति । स एव यदा नीरोगी भवति तदा तमेव शङ्ख सितं पश्यति । रागादय आत्मनोऽञ्जनरूपाः, यतस्तैलिप्ता देहिनः सम्यग्न पश्यन्ति, अपि तु वितथं पश्यन्ति । रागाद्यञ्जनकलङ्किता देहिनः परमात्मानमात्मनो भिन्नं पश्यन्ति । यदा रागाद्यञ्जनमार्जनं भवति तदा त एव तमेव परमात्मानमात्मनोऽभिन्नं पश्यन्ति । आत्मपरमात्मैक्यज्ञाने रागादयो विबन्धकाः । प्रतिबन्धकसमुपस्थितौ कार्यं न भवति, तथाहि-चन्द्रकान्तमणिसमुपस्थितावग्निना दाहकार्य न भवति । चन्द्रकान्तमणौ दूरीकृतेऽग्निदाहो भवति । शेषसर्वसामग्रीसत्त्वेऽपि यदि प्रतिबन्धकाभावरूपं कारणं न विद्यते तर्हि कार्यं न भवति । अत्राऽऽत्मपरमात्मैक्यज्ञानरूपं कार्यम्, रागादयः प्रतिबन्धकाः, रागाद्यभावः प्रतिबन्धकाभावः । रागाद्यभावात्मकप्रतिबन्धकाभावे जाते आत्मपरमात्मैक्यज्ञानरूपं कार्यं भवति ॥१४॥
अवतरणिका - रागाद्यञ्जनमार्जनादात्मपरमात्मनोरैक्यं लक्ष्यते इति दर्शितम् । ऐक्ये जाते आत्मानो यादृशा जायन्ते तदधुना दर्शयति - मूलम् - यादृशोऽनन्तवीर्यादि-गुणोऽतिविमलः प्रभुः ।
तादृशास्तेऽपि जायन्ते, कर्ममालिन्यशोधनात् ॥१५॥ તે જ શંખને સફેદ જુવે છે. રાગ વગેરે આત્માના મેલ છે, કેમકે તેનાથી લેપાયેલા જીવો બરાબર જોતા નથી અને ઊંધુ જુવે છે. રાગ વગેરેના મેલથી કલંકિત જીવો પરમાત્માને આત્માથી ભિન્ન જુવે છે. જ્યારે રાગ વગેરેનો મેલ દૂર થાય છે ત્યારે તે જ જીવો તે જ પરમાત્માને આત્માથી અભિન્ન જુવે છે. આત્મા અને પરમાત્માની એકતાનું જ્ઞાન થવામાં રાગ વગેરે પ્રતિબંધકો છે. પ્રતિબંધકની હાજરીમાં કાર્ય ન થાય, જેમ કે ચન્દ્રકાન્ત મણિની હાજરીમાં અગ્નિથી દાહનું કાર્ય થતું નથી. ચન્દ્રકાન્તમણિ દૂર કરાયે છતે અગ્નિથી દાહ થાય છે. બાકી બધી સામગ્રી હોવા છતા પણ જો પ્રતિબન્ધકાભાવરૂપ કારણ ન હોય તો કાર્ય ન થાય. અહીં આત્મા અને પરમાત્માની એકતાનું જ્ઞાન એ કાર્ય છે. રાગ વગેરે પ્રતિબન્ધકો છે. રાગ વગેરેનો અભાવ એ પ્રતિબન્ધકોનો અભાવ છે. રાગ વગેરેના અભાવરૂપ પ્રતિબન્ધકાભાવ થયે છતે આત્મા અને પરમાત્માની એકતાના જ્ઞાનરૂપી કાર્ય થાય છે. (૧૪)
અવતરણિકા-રાગ વગેરેના મેલને સાફ કર્યા પછી આત્મા અને પરમાત્માની એકતા જણાય છે એમ બતાવ્યું. એકતા થવા પર આત્માઓ જેવા થાય છે તે હવે બતાવે છે - ૧ १. ..... विमलप्रभुः - G, JI