________________
योगसारः २।२८ मनोवाकायचेष्टाभिर्मनो निर्मलीकर्त्तव्यम्
१९७ ___ अवतरणिका - येन केन प्रकारेण चित्तं चन्द्रोज्ज्वलं कार्यमित्युपदिष्टम् । अधुना तान्प्रकारानेव प्रतिपादयति - मूलम् - 'तथा चिन्त्यं तथा वाच्यं, चेष्टितव्यं तथा तथा ।
मलीमसं मनोऽत्यर्थं, यथा निर्मलतां व्रजेत् ॥२८॥ अन्वयः - यथाऽत्यर्थं मलीमसं मनो निर्मलतां व्रजेत् तथा चिन्त्यं तथा वाच्यं तथा तथा चेष्टितव्यम् ॥२८॥
पद्मीया वत्तिः - यथा - येन प्रकारेण, अत्यर्थं - अतिशयेन, मलीमसं - रागादिदोषमालिन्ययुक्तम्, मनः-चित्तं, निर्मलतां व्रजेत् - समतादीप्तियुक्तम् भवेत्, तथा - तेन प्रकारेण, चिन्त्यम् - मनसा विचार्यम्, तथा - तेन प्रकारेण, वाच्यम् - वचसा भाषितव्यम्, तथाशब्दः समुच्चये, तथा - तेन प्रकारेण, चेष्टितव्यम् - कायेन प्रवर्तनीयम् ।
भूतकाले प्रायः जीवेनाऽशुभमेव चिन्तितमशुभमेव भाषितमशुभमेव चानुष्ठितम् । तेन तस्य चित्तं दोषैर्व्याप्तम् । ततस्तन्मलिनमभवत् । अधुना जिनशासनं प्राप्य जीवेन मुक्तेस्तात्त्विको मार्गो ज्ञातः । मुक्तेस्तात्त्विको मार्गः समतारूपः । ततस्तदर्थं जीवेन शुभमेव चिन्तनीयं शुभमेव वक्तव्यं शुभमेव च चेष्टितव्यम् । ततो मनसः पुराणं मलमपगच्छति नूतनञ्च मलं नाऽऽगच्छति । ततः मनः स्फटिकवन्निर्मलीभवति । मुमुक्षुणा ताः
અવતરણિકા - કોઈ પણ પ્રકારે ચિત્તને ચન્દ્ર જેવું ઉજ્જવળ બનાવવું એવો ઉપદેશ આપ્યો. હવે તે પ્રકારો જ બતાવે છે –
શબ્દાર્થ - જે રીતે અતિશય મલિન એવું મન નિર્મળ થાય તે રીતે વિચારવું, તે રીતે બોલવું અને તે રીતે પ્રવર્તવું. (૨૮)
પીયાવૃત્તિનો ભાવાનુવાદ - ભૂતકાળમાં જીવે પ્રાયઃ ખરાબ જ વિચાર્યું છે, ખરાબ જ બોલ્યું છે અને ખરાબ જ કાર્યો કર્યા છે. તેથી તેનું ચિત્ત દોષોથી ભરાઈ ગયું છે. તેથી તે મલિન થયું છે. હવે જિનશાસન પામીને જીવે મોક્ષનો સાચો માર્ગ જાણ્યો. સમતા એ મોક્ષનો સાચો માર્ગ છે. તેથી સમતા માટે જીવે સારું જ વિચારવું, સારું જ બોલવું અને સારું જ કરવું. તેથી મનનો જૂનો મેલ દૂર થઈ જાય છે અને નવો મેલ આવતો નથી. તેથી મનને સ્ફટિકની જેમ નિર્મળ બનાવવું. મુમુક્ષુએ १. तदा - G|