________________
१५५
योगसारः २/९,१० मोहान्थ्यस्य वैचित्र्यम् विद्यमानानपि दोषान्न पश्यति, स्वात्मन्यविद्यमानानपि गुणान्पश्यति । इत्थं मोहान्ध्यं द्रव्यान्ध्याद्विलक्षणम् । मोहान्ध्यं द्रव्यान्ध्यादशुभतरम् । अतस्तत्सर्वथा हेयम् । द्रव्यान्धो यद्यपि स्वयं न पश्यति तथापि विमलचक्षुषो मनुष्यस्योपदेशानुसारेण स प्रवर्त्तते । ततो दर्शनाऽभावेऽपि स यथावस्थितान्पदार्थान् जानाति । मोहान्धः स्वयं तु नैव पश्यति, तत्त्वद्रष्टुः पुरुषस्योपदेशमपि स नानुसरति । ततः स यथावस्थितान् पदार्थान् न जानाति । तथापि स त्वेवमेव मन्यते यदहं सर्वान् पदार्थाञ्जानामि । इत्थं मोहान्ध्यं विचित्रमशुभतरं चास्ति । ततस्तद्धेयम् ॥८॥
अवतरणिका - मोहान्ध्यस्य फलं प्रदाऽधुना तस्य स्वरूपं दर्शयति - मूलम् - मदीयं दर्शनं मुख्यं, पाखण्डान्यपराणि तु ।
मदीय आगमः सारः, परकीयास्त्वसारकाः ॥९॥ तात्त्विका वयमेवान्ये, भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः ।
इति मत्सरिणो दूरो-त्सारितास्तत्त्वसारतः ॥१०॥॥युग्मम्॥ अन्वयः - मदीयं दर्शनं मुख्यम्, अपराणि (दर्शनानि) तु पाखण्डानि, मदीय आगमः નહીં રહેલા એવા પણ ગુણોને જુવે છે. આમ મોહનો અંધાપો દ્રવ્યઅંધાપા કરતા જુદો છે. મોહનો અંધાપો દ્રવ્યઅંધાપા કરતા બહુ ખરાબ છે. માટે તેને બધી રીતે છોડવો. દ્રવ્યથી આંધળો જો કે પોતે જોતો નથી તો પણ નિર્મળ આંખવાળા માણસના ઉપદેશને અનુસાર તે પ્રવર્તે છે. તેથી નહીં દેખાવા છતાં પણ તે પદાર્થોને બરાબર જાણે છે. મોહથી આંધળો પોતે તો નથી જ જોતો, પણ તત્ત્વદ્રષ્ટા પુરુષના ઉપદેશને પણ તે અનુસરતો નથી. તેથી તે પદાર્થોને બરાબર જાણતો નથી. છતાં પણ તે તો એમ જ માને છે કે હું બધા પદાર્થોને જાણું છું. આમ મોહનો અંધાપો વિચિત્ર અને ५२।५ छे. भाटे तेने छोडवो. (८)
અવતરણિકા - મોહના અંધાપાનું ફળ બતાવી હવે તેનું સ્વરૂપ બતાવે છે – શબ્દાર્થ - મારું દર્શન (મારો ધર્મ) મુખ્ય છે, બીજા દર્શનો તો પાખંડ(ઢોંગ)રૂપ છે, મારા આગમ સારભૂત છે, બીજાના આગમો અસાર છે, અમે જ તાત્ત્વિક १. सर्वेऽप्यसात्त्विकाः - DI