________________
१२२
यत्र रागस्तत्रान्ये दोषा भवन्त्येव योगसारः १/३९ वीतरागः पार्श्वनाथप्रभुरुपसर्गकर्तरि कमठे द्वेषं न कृतवानुपसर्गाच्च रक्षितरि धरणेन्द्रे रागं न कृतवान् । उक्तञ्च त्रिषष्टिशलाकापुरुषचरितमहाकाव्ये कलिकालसर्वज्ञैः 'कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥१।१।२५॥'
रागिता न परमात्मनो स्वरूपभूता । इदमुक्तं भवति-यो रागी स न परमात्मा । अनेन परतीथिकैर्ये देवाः परमात्मत्वेनाऽभिमतास्तेषां परमात्मत्वं व्यवच्छिन्नम् । ते देवा न परमात्मस्वरूपाः, किन्तु संसारिण एव । रागिता तु संसारिणो लक्षणं, न तु परमात्मनः । रागिणो देवा अनुकूलकतर्यनुग्रहं कुर्वन्ति प्रतिकूलकर्तुश्च निग्रहं कुर्वन्ति । रागो द्वेषाद्यन्यसर्वदोषाणां मूलभूतः वर्तते । अतो यत्र रागोऽस्ति, तत्र द्वेषादयो दोषा अवश्यमेव भवन्ति । दोषयुक्तस्तु न परमात्मा भवति । परमात्मा तु सर्वदोषविनिर्मुक्तः । यत्र रागस्य नाशो जायते तत्राऽन्ये दोषा विलीयन्ते । अतो वीतराग एव सर्वगुणसम्पन्नो भवति । ततः स एव परमात्मा इति कीर्त्यते । ___यदि राग्यपि परमात्मा स्यात्तर्हि सर्वेऽपि संसारिजीवा सरागीत्वेन परमात्मत्वमश्नुयुः । બચાવનાર ધરણેન્દ્ર ઉપર રાગ ન કર્યો. કલિકાલસર્વજ્ઞશ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમહાકાવ્યમાં કહ્યું છે - “પોતાને ઉચિત કર્મ કરનારા કમઠ ઉપર અને ધરણેન્દ્ર ઉપર મનના સમાન ભાવવાળા પાર્શ્વનાથ ભગવાન तभारी संपत्ति भाटे यामी.' (१।१।२५)
રાગીપણું એ પરમાત્માનું સ્વરૂપ નથી. કહેવાનો ભાવ આવો છે – જે રાગી હોય તે પરમાત્મા નથી. આનાથી એમ કહ્યું કે – પરદર્શનવાળા જે દેવોને પરમાત્મા તરીકે માને છે, તે ખરેખર પરમાત્મા નથી, પરંતુ સંસારી જ છે. રાગીપણું એ તો સંસારીનું લક્ષણ છે, પરમાત્માનું નહીં. રાગી દેવો અનુકૂળ કરનારા ઉપર કૃપા કરે છે અને પ્રતિકૂળ કરનારાને દંડ કરે છે. રાગ એ દ્વેષ વગેરે બીજા બધા દોષોનું મૂળ છે. માટે જ્યાં રાગ હોય છે, ત્યાં બીજા દ્વેષ વગેરે દોષો અવશ્ય હોય છે. દોષવાળા હોય તે પરમાત્મા ન હોય. પરમાત્મા તો બધા દોષોથી રહિત હોય. જ્યાં રાગનો નાશ થાય ત્યાં બીજા દોષો નાશ પામે છે. માટે વીતરાગ જ બધા ગુણોથી સંપન્ન છે. તેથી તે જ પરમાત્મા કહેવાય છે.
જો પરમાત્મા રાગી હોય તો બધા ય સંસારી જીવો સરાગી હોવાથી પરમાત્મા