________________
१
२
क्र.
१६
१
२
१
१७ समताऽऽनन्दप्राप्त्यर्थं प्रभूतः परिश्रमः कर्त्तव्यः । સમતાના આનંદને પામવા ઘણી મહેનત કરવી જોઈએ. सूर्यो जनस्य तापाय सोमश्च शीताय खिद्यते ।
સૂર્ય લોકોને તાપ આપવા અને ચન્દ્ર લોકોને ઠંડક આપવા શ્રમ કરે छे.
२
१
१८ अशुभध्यानत्यागोपायः ।
१
विषयः
स्वात्मा कथं समीभवति ?
પોતાનો આત્મા શી રીતે સમ થાય ?
छिद्यमानस्य वृक्षस्य भूष्यमाणस्य च वाजिनो रोषतोषौ न भवतः । છેદાતાં વૃક્ષને અને શણગારાતાં ઘોડાને ગુસ્સો અને આનંદ થતાં नथी.
योगी समो भवति ।
યોગી સમ થાય છે.
२१
सूर्यसोमाभो योगी सहजानन्दतां भजेत् ।
સૂર્ય અને ચન્દ્ર જેવો યોગી સહજ આનંદપણાને પામે છે.
४६
અશુભ ધ્યાનના ત્યાગનો ઉપાય.
गुडादिदानेन शिशुर्यत्किञ्चित्त्याज्यते ।
१९ मुनिः क्लेशांशमपि न स्पृशति ।
મુનિ ક્લેશના અંશને પણ અડતાં નથી. मुनिर्मैत्र्याद्यमृतसम्मग्नो भवति ।
મુનિ મૈત્રી વગેરે ભાવનાઓના અમૃતમાં ડૂબેલો હોય છે.
२० ज्ञानी इहैव परमं सुखमनुभवति ।
ગોળ વગેરે આપીને બાળક પાસેથી કંઈ પણ છોડાવાય છે. चलं चित्तं शुभध्यानेनाऽशुभं त्याज्यते ।
ચંચળ મનને શુભ ધ્યાન આપીને તેની પાસેથી અશુભધ્યાન છોડાવાય छे.
अज्ञानिनो हितशिक्षा । અજ્ઞાનીને હિતશિક્ષા.
જ્ઞાની અહીં જ શ્રેષ્ઠ સુખને અનુભવે છે. बालकोऽज्ञानात् शत्रुमित्रादिकं न वेत्ति । બાળક અજ્ઞાનને લીધે શત્રુ-મિત્ર વગેરેને જાણતો નથી.
वृत्त क्र. पृष्ठ क्र.
३/२१ २६९-२७२
२७०
२७१
३/२२ २७२-२७४
२७२
२७३
३/२३ २७४ -२७६
२७५
२७६
३/२४ २७६-२७८
२७७
३/२५ २७९-२८१
२७९
३/२६ २८१-२८३